________________
(२२२-२२3)
( भुक्त अवस्था-३पातीत ) पलियंकसन्निसन्नो, उद्धट्ठाणडिओ य किर भयवं । एए दो आयारा, अरूवभावे जिणवराणं ।। २२४ ।। पर्यङ्कसन्निषण्ण ऊर्ध्वस्थानस्थितश्च किल भगवान् । एतौ द्वावाकारावरूपभावे जिनवराणाम् ।। २२४ ।।
પદ્માસનમાં બેઠેલા અથવા તો કાયોત્સર્ગમાં ઊભા રહેલા ભગવાન, આમ અરૂપીપણામાં જિનેશ્વર પરમાત્માઓના આ બે જ આકાર હોય છે. (૨૨૪)
एवमवत्थाण तियं, सम्मं भावेज वंदणासमए । जिणबिंबविहियनिञ्चलनयणजुओ सुद्धपरिणामो ।। २२५ ।। एवमवस्थानां त्रिकं सम्यग् भावयेत वन्दनासमये । जिनबिम्बविहितनिश्चलनयनयुगः शुद्धपरिणामः ।। २२५ ।।
આ પ્રમાણે ચૈત્યવંદનાના સમયે પરમાત્માની પ્રતિમા સમક્ષ પોતાની બન્ને આંખો નિશ્ચલ ટેકવીને શુદ્ધ પરિણામવાળો (શ્રાવક) ત્રણે અવસ્થાઓની ભાવનાથી આત્માને સારી રીતે ભાવિત કરે. (૨૨૫)
( हिशामां भेवानी त्याग )
एत्तो य वाम- दाहिण-पच्छिमदिसिदंसणं परिहरेजा । तिदिसिनिरक्खणविरई, एवं चिय होइ नायव्वा ।। २२६ ।। एतस्माच्च वाम-दक्षिण-पश्चिमदिग्दर्शनं परिहरेत् । त्रिदिग्निरीक्षणविरतिरेवमेव भवति ज्ञातव्या ।। २२६ ।।
ત્યાર પછી ડાબી, જમણી અને પાછળની બાજુ જોવાનું છોડી દે. આ રીતે ત્રણ દિશાના નિરીક્ષણથી અટકવારૂપ છઠ્ઠી ત્રિક થઇ જાણવી. (૨૨૬)
आलोयचलं चक्खु, मणो व्व तं दुक्करं थिरं काउं । रूवेहिँ तेहि खिप्पइ, सभावओ वा सयं चलइ ।। २२७ ।। आलोकचल चक्षुर्मन इव तद्दुष्कर स्थिर कर्तुम् ।
५५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org