________________
रूपैस्तैः क्षिप्यते स्वभावतो वा स्वयं चलति ।। २२७ ।।
આંખ જોવા માટે સદા ચંચળ રહે છે તેથી મનની જેમ તેને સ્થિર કરવી દુષ્કર છે. તેવા તેવા પ્રકારના રૂપો વડે આંખ આકર્ષાય છે અથવા તો સ્વભાવથી ४ ५ स्वयं यदायमान थया ४३ छ. (२२७)
तह वि हु नामियगीवो, विसेसओ दिसितियं न पेहेजा। तत्थ उवओगभावे, वंदणपरिणामहाणी उ ।। २२८ ।। तथाऽपि खलु नामितग्रीवो विशेषतो दिक्विकं न प्रेक्षेत । तत्रोपयोगभावे वन्दनपरिणामहानिस्तु ।। २२८ ।।
છતાં પણ મસ્તક ઝૂકેલું રાખી વિશેષથી ત્રણ દિશાઓમાં ન જ જુવે. ત્રણ દિશાઓમાં ચિત્તનો ઉપયોગ જાય તો પ્રભુજીને વંદન કરવાના પરિણામ તેટલા हानि पामे. (२२८)
(नवार प्रमान) ठाऊण उचियदेसे, चिइवंदणकरणजोगभूभाए । दिट्ठीए पेहेत्ता, विहिणा उभओ पमजिजा ।। २२९ ।। स्थित्वोचितदेशे चैत्यवन्दनकरणयोगभूभागे। दृष्ट्या प्रेक्ष्य विधिनोभयतः प्रमार्जयेत् ।। २२९ ।।
ઉચિત સ્થાને એટલે કે ચૈત્યવંદન કરવા માટે યોગ્ય એવા ભૂમિહલને વિષે ઉભા રહી દ્રષ્ટિ દ્વારા પહેલા જોઈ પછી વિધિપૂર્વક પગના ઢીંચણ રાખવાની ४यानी पेला) पन्नेमा पूंछ ले. (२२८)
(शेनाथी pd) सममिउपम्हलचेलंचलेण सड्ढो पमजणं कुणइ । तिक्खुत्तो बि-तिवारं, साहू रयहरदसग्गेहिं ।। २३० ।। सममृदुपक्ष्मलचेलाञ्चलेन श्राद्धः प्रमार्जनं करोति । विकृत्वो द्वि-त्रिवारं साधू रजोहर(ण)दशाग्रैः ।। २३० ।।
સીધી લંબાઇ-પહોળાઈવાળા, મૃદુ રૂંવાટાવાળા વસ્ત્રના છેડાથી શ્રાવક બે થી ત્રણ વાર ત્રણ ત્રણ વખત પૂજે અને સાધુભગવંત કે સાધ્વીજી ભગવંત
Jain Education International
For Private & Personal Use Only
___www.jainelibrary.org