________________
वस्त्रा-ऽऽभरण-विलेपन - माल्यैर्विभूषितो जिनवरेन्द्रः । राज्यश्रियमनुभवन् भाव्यते भव्यलोकेन ।। २२० ।।
વસ્ત્ર, આભૂષણ, ચંદનનું વિલેપન અને પુષ્પાદિની માળાઓથી વિભૂષિત, રાજયલક્ષ્મીને ભોગવતા પરમાત્માનું ભવ્યજનો વડે ધ્યાન કરાય छे. (२२०)
- (छद्मस्थ अवस्था )
अवगयकेसं सीसं, मुहं च दिट्ठ पि भुवणनाहस्स । साहेइ समणभावं, छउमत्थो एस पिंडत्थो ।। २२१ ।। अपगतकेश शीर्ष मुखं च दृष्टमपि भुवननाथस्य । कथयति श्रमणभावं छद्यस्थ एष पिण्डस्थ: ।। २२१ ।।
વાળ વગરનું લોચવાળું મસ્તક અને મુખકમળ દર્શનમાત્રથી પરમાત્માના શ્રમણપણાને બતાવે છે. આમ છદ્મસ્થ અવસ્થાની ભાવના પિંડસ્થ અવસ્થામાં रवानी छे. (२२१ )
( पहस्थ अवस्था-तीर्थऽरावस्था )
कंकिल्लि कुसुमवुट्ठी दिव्वज्झणि चमरधारिणो उभओ । सिंहासण भामंडल दुंदुहि छत्तत्तयं चेव ।। २२२ ।। कङ्केलिः कुसुमवृष्टिः दिव्यध्वनिः चामरधारिण उभयतः । सिंहासनं भामण्डलं दुन्दुभिः छत्रत्रयं चैव ।। २२२ ।। इय पाडिहेररिद्धी, अणन्नसाहारणा पुरा आसि । केवलियनाणलंभे, तित्थयरपयम्मि पत्तस्स ।। २२३ ।। इति प्रातिहार्यऋद्धिरनन्यसाधारणा पुराऽऽसीत् । केवलिकज्ञानलाभे तीर्थकरपदे प्राप्तस्य ।। २२३ ।।
અશોકવૃક્ષ, પુષ્પોની વૃષ્ટિ, દિવ્યધ્વનિ, બન્ને બાજુ ચામર ધારણ કરનારા યક્ષો, સિંહાસન, ભામંડલ, દુંદુભિ અને ત્રણ છત્રોથી બનેલું છત્રાતિછત્ર; આ પ્રમાણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થયા પછી તીર્થંકર પદવી પ્રાપ્ત થવાથી બીજા કોઇને પ્રાપ્ત નહીં થયેલી એવી અનન્ય પ્રાતિહાર્યની સમૃદ્ધિ પરમાત્માને પહેલા હતી. (સિદ્ધિગતિ પામતા પહેલા, તીર્થંકરપણામાં)
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org