________________
(परं५२ गया) ते वि हु अणाइसिद्धा, केहि वि इह ति तन्निरासत्थं । भन्नइ विसेसणंतर-मन्ने पि परंपरगयाणं ।। ७१७ ।। तेऽपि खलु अनादिसिद्धाः कैरपि इष्टा इति तन्निरासार्थम् । भण्यते विशेषणान्तरमन्यदपि 'परंपरागतेभ्यः' ।। ७१७ ।।
તેવા સિદ્ધ પણ કેટલાકને મતે અનાદિકાળથી સિદ્ધ છે તેથી તેવા સિદ્ધપદથી અલગતા બતાવવા “પરંપરગયાણં' એવું બીજું પણ વિશેષણ કહ્યું છે. (૭૧૭)
एगुवएसादन्नो, तओ वि अन्नो तओ वि अन्नयरो । एवं परंपराए, गयाण पत्ताण मुत्तिपयं ।। ७१८ ।। एकोपदेशादन्यः, ततोऽपि अन्यः, ततोऽपि अन्यतरः । एवं परंपरया गतेभ्यः प्राप्तेभ्यो मुक्तिपदम् ।। ७१८ ॥
એકના ઉપદેશથી બીજો, તેના ઉપદેશથી બીજા કોઇ, વળી તેના ઉપદેશથી આ પ્રમાણે પરંપરાથી “ગયાણ” મુક્તિ પદને જેઓ પામ્યા છે તેવા સિદ્ધોને नमस्कार थामो.) (७१८)
न य वत्तव्वं पढमो, कस्सुवएसेण सिवपर्य पत्तो ? । कालस्स व पढमत्तं, नत्थि च्चिय जेण कस्सा वि ।। ७१९ ।। न च वक्तव्यं प्रथमः कस्योपदेशेन शिवपदं प्राप्तः ? । कालस्य इव प्रथमत्वं नास्त्येव येन कस्यापि ।। ७१९ ।।
સૌ પ્રથમ સિદ્ધ કોના ઉપદેશથી મુક્તિપદને પામ્યા? તેમ ન કહેવું કેમકે જેમ કાળની કોઈ આદિ નથી તેમ સિદ્ધમાં પણ કોઈ પ્રથમ નથી. (૭૧૯).
(बी0 रीते परं५२ गयाi) किं चविणया नाणं नाणा, उ दसणं दसणाओ चरण तु ।
चरणाहिंतो मोक्खो, परंपरा इमा एवं ।। ७२० ।। किं च
૨૧૬
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org