________________
જેમ માછલા વિગેરેને જાતિના કારણે મોક્ષગમન નથી તેમ સ્ત્રીઓને પણ સ્વભાવથી સાતમી નરકમાં જવાતું નથી. (૭૬૧)
(मोक्षमां शा भाटे भय ? )
तह वि हु जुत्ता मुत्ती, जम्हा दीसइ अणुत्तरं विरियं । धम्मविसयम्मि तासिं, तहातहा उजु (ज) मंतीणं । ७६२ ।। तथाऽपि खलु युक्ता मुक्तिर्यस्माद् द्दश्यतेऽनुत्तरं वीर्यम् धर्मविषये तासां तथातथोद्यच्छन्तीनाम् ।। ७६२ ।।
છતાં પણ મોક્ષમાં જવું તેણીને માટે યોગ્ય જ છે કેમકે તેવા તેવા પ્રકારે પ્રયત્નવાન તે સ્ત્રીઓનો ધર્મના વિષયમાં ઉત્કૃષ્ટ વીર્ય દેખાય છે. (૭૬૨)
किं बहुणा ? सिद्धमिणं, लोए लोउत्तरे वि नारीणं । नियनियधम्मायरणं, पुरिसेहितो विसेसेणं ।। ७६३ ।। किं बहुना ? सिद्धमिदं लोके लोकोत्तरेऽपि नारीणाम् । निजनिजधर्माचरणं पुरुषेभ्यो विशेषेण ।। ७६३ ।।
વધારે ચર્ચા કરવાથી સર્યું -લોકમાં અને લોકોત્તર એવા જિનશાસનમાં સ્ત્રીઓનું પુરૂષો કરતાં સ્વ-સ્વ ધર્મનું આચરણ વિશેષ પ્રકારે હોય છે તે સિદ્ધ ४छे. (७५३)
सुहभावसालिणीओ, दाण- दया- सील-संजमधरीओ । सुत्तस्स पमाणत्ता, लहंति मुत्तिं सुनारीओ ॥ ७६४ ।। शुभभावशालिन्यो दान-दया- शील-संयमधर्यः । सूत्रस्य प्रमाणत्वाद् लभन्ते मुक्तिं सुनार्यः ।। ७६४ ।।
શુભ ભાવથી શોભતી, દાન-દયા-શીલ અને સંયમને ધારણ કરનારી સન્નારીઓ સૂત્રના પ્રમાણથી મોક્ષને પામે છે. (૭૬૪)
इय वट्टमाणतित्था - हिनायगं वंदिऊण भावेण । कल्लाणत्तयकित्तण-पुव्वं नेमीजिणं थुणइ ।। ७६५ ।। इति वर्तमानतीर्थाधिनायकं वन्दित्वा भावेन ।
૨૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org