________________
नणु भावविसेसाओ, सिद्धिं नरयं च पाणिणो जंति । नारीणमसुहभावो न हु तिव्वो होइ पयईए ।। ७५८ ।। ननु भावविशेषात् सिद्धिं नरकं च प्राणिनो यान्ति । नारीणामशुभभावो न खलु तीव्रो भवति प्रकृत्या ।। ७५८ ।।
વિશિષ્ટ કોટિના ભાવથી જીવો મોક્ષમાં અને નરકમાં જાય છે. સ્ત્રીઓને સ્વભાવથી જ તીવ્ર એવો અશુભ ભાવ ઉત્પન્ન થતો નથી. (૭૫૮)
(સાતમી નરકમાં નહીં જવાનું કારણ) तम्हा सत्तमपुढवीं, न जंति ताओ निसग्गओ चेव । वच्चंति मुत्तिमुत्तम !, सुहपरिणामोवलंभाओ ।। ७५९ ।। तस्मात् सप्तमपृथिवीं न यान्ति ता निसर्गादेव। व्रजन्ति मुक्तिमुत्तम ! शुभपरिणामोपलम्भात् ।। ७५९ ।।
તેથી સ્વભાવથી જ સ્ત્રીઓ સાતમી નરકમાં જતી નથી જ્યારે તે ઉત્તમ! શુભ પરિણામની પ્રાપ્તિથી મોક્ષમાં જાય છે. (૭૫૯)
सत्तममहिगामित्ता(त्तं). जइ हेऊ होज उड्ढगमणस्स । ता कीस सहस्सारा, उवरिं मच्छा न गच्छंति ? ।। ७६० ।। सप्तममहीगामित्वं यदि हेतुर्भवेदूर्ध्वगमनस्य । ततः कस्मात् सहस्रारादुपरि मत्स्या न गच्छन्ति ? ।। ७६० ।।
સાતમી નરકમાં જવાની યોગ્યતા એ જો ઉપર પણ જવામાં કારણ હોય તો પછી માછલાઓ સહસ્ત્રાર નામના આઠમા દેવલોકની ઉપર કેમ જતા નથી? (સાતમી નરકમાં જાય છે તો મોક્ષ સુધીના દ્વાર પણ ખુલ્લા રહેવા જોઈએ) (७१०)
जह जाइपच्चयाओ, मच्छाईणं न अत्थि सिद्धिगमो। तह सत्तमपुढविगई, नारीण निसग्गओ नत्थि ।। ७६१ ।। यथा जातिप्रत्ययाद् मत्स्यादीनां नास्ति सिद्धिगमः । तथा सप्तमपृथ्वीगतिर्नारीणां निसर्गतो नास्ति ।। ७६१ ।।
૨૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org