________________
સાંભળી....ઇર્ષ્યા અને અદેખાઈના ભારેપણા વડે (ઈર્ષ્યા અને અદેખાઈ ખૂબ હોવાથી) કરીને તેમજ ભવિષ્યમાં (તેવા મહાતેજસ્વી) પુત્ર દ્વારા થનારા પરાભવના ભયથી નજીકના દેશમાં રહેલા રાજાઓ વડે મિથિલા નગરીને ઘેરો घतायो. (501-509)
वड्ढियचिते लोए, विजयनरिंदम्मि वाउलीभूए । मूढम्म मंतिवग्गे, अइघोरे कोट्टरोहम्मि ।। ६०८ ।। चिंतइ वप्पाएवी, सुरवइमहियस्स मज्झ तणयस्स । मज्झण्हदिणयरस्स व, तेयं विसहंति कह रिउणो ? ॥ ६०९ ।। वृद्धचिन्ते लोके विजयनरेन्द्रे व्याकुलीभूते । मूढे मन्त्रिवर्गे अतिघोरे कोट्टरोहे (धे) ।। ६०८ ।। चिन्तयति वप्रादेवी सुरपतिमहितस्य मम तनयस्य । मध्याह्नदिनकरस्येव तेजो विषहन्ते कथं रिपवः ? ।। ६०९ ।।
તે વખતે લોકોની ચિંતા વધી ગઇ, વિજયરાજા અત્યંત આકુલ વ્યાકુળ થઈ ગયા અને ત્રિઓનો સમૂહ પણ કિંકર્તવ્યતામૂઢ થયો, કિલ્લાની આજુબાજુનો धेरो मति मयान थयो भेवा समये....... वाहेवी (मुना माताले) વિચારે છે – “ભરબપોરના સૂર્યના તેજને કોઈ સહન ન કરી શકે તેમ ઈન્દ્રોથી પૂજાયેલા મારા પુત્રનું તેજ શત્રુઓ કઈ રીતે સહન કરી શકે ? (૬૦૮-૬૦૯)
तम्हा दंसेमि इम, गोसे सव्वेसि दुहराईणं । पणमंति पलायंति व, सयराहं जेण सव्वे वि ।। ६१० ।। तस्माद् दर्शयामीमं गोषे सर्वेषां दुष्टराज्ञाम् । प्रणमन्ति पलायन्ते वा शीघ्रं येन सर्वेऽपि ।। ६१० ।।
તેથી સવારે આ પુત્રને સર્વ દુષ્ટ રાજાઓને બતાવું જેથી બધા રાજાઓ પણ યા તો નમસ્કાર કરે અથવા તો શીઘપણે ભાગી જાય. (૧૦)
मग्गाणुसारिपरिणामियाएँ बुद्धीए भाविऊणेवं । उच्छंगधरियबाला, सूरुदए सालमारूढा ॥ ६११ ।। मार्गानुसारिपारिणामिक्या बुद्ध्या भावयित्वैवम् ।
૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org