________________
उत्सङ्गधृतबाला सूर्योदये शालमारूढा ।। ६११ ।।
માર્ગાનુસારિ એવી પારિણામિકી (વયના પરિણામથી ઉત્પન્ન થતી) બુદ્ધિથી આ પ્રમાણે વિચારી ખોળામાં બાળકને ધારણ કર્યો છે એવા વપ્રામાતા સૂર્યોદય સમયે કિલ્લા પર ચડયા. (૬૧૧)
दहूण जिणवरेंदें, रायाणो माण-मच्छरविउत्ता । पणमति पणयसारं, सेवगभावं पवन्नति ।। ६१२ ।। दृष्ट्वा जिनवरेन्द्रं राजानो मान मत्सरवियुक्ताः । प्रणमन्ति प्रणत (य) सारं सेवकभावं प्रपन्नयन्ति ।। ६१२ ।।
જિનેશ્વર ભગવંતને જોઇને અભિમાન અને અદેખાઇથી રહિત બનેલા રાજાઓ પ્રેમપૂર્વક નમસ્કાર કરે છે અને સેવકપણું સ્વીકારે છે. (૬૧૨)
जं नमिया सयलनिवा, जिणस्स अच्चंतबलसमुन्नद्धा । तेण विजएण रन्ना, नमित्ति नामं विणिम्मवियं ।। ६१३ ॥ यद् नताः सकलनृपा जिनस्यात्यन्तबलसमुन्नद्धाः ।
तेन विजयेन राज्ञा 'नमिः' इति नाम विनिर्मापितम् ।। ६१३ ॥
અત્યંત બળથી ઉન્નત અને ઉદ્ધત બનેલા સર્વે રાજાઓ પરમાત્માને નમ્યા तेथी विश्य राम वडे प्रभुखनुं 'नमि' सेतुं नाम उरायुं ( 993)
(अरिष्टनेमिनो सामान्य अर्थ )
भन्नइ अरिट्ठमसुहं, नेमी चक्काउहस्स खलु धारा । असुहस्स नेमिभूओ, अरिट्ठनेमी जिणो तेण ।। ६१४ ।। भण्यतेऽरिष्टमसुभं नेमिश्चक्रायुधस्य खलु धारा । अशुभस्य नेमिभूतोऽरिष्टनेमिर्जिनस्तेन ।। ६१४ ।।
અરિષ્ટ એટલે અશુભ કહેવાય છે અને નેમિ એટલે ચક્ર નામના શસ્ત્રની ધારા, અશુભને વિષે ચક્ર સમાન હોવાથી જિનેશ્વર દેવને અરિષ્ટનેમિ કહેવાય छे. (५१४)
Jain Education International
(अरिष्टनेमिनो विशिष्ट अर्थ)
૧૮૪
For Private & Personal Use Only
www.jainelibrary.org