________________
(लोगरियासं)
पंचत्थिकायमइयं, लोगं वरकेवलेण जाणेत्ता । अवितहमेव जणाणं, परूवयंति त्ति लोगहिया || ३२० ।। पञ्चास्तिकायमयं लोकं वरकेवलेन ज्ञात्वा । अवितथमेव जनानां प्ररूपयन्तीति लोकहिताः ।। ३२० ॥
પાંચ અસ્તિકાય સ્વરૂપવાળા લોકને શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન વડે જાણીને લોકોને જેવું છે તેવું જ સ્વરૂપ બતાવે છે તેથી લોકના હિતને-સત્યને કરનારા परमात्मा छे. (३२०)
लोगो व जीवलोगो, सओ य परओ य अवायरक्खणओ । तस्सेगंतेण हिया, लोगहिया जिणवरा तेण ।। ३२१ ।। लोको वा जीवलोकः स्वतश्च परतश्चापायरक्षणतः । तस्यैकान्तेन हिता लोकहिता जिनवरास्तेन ।। ३२१ ।।
અથવા લોક એટલે જીવલોક. તેવા જીવલોકનું સ્વ અને પરથી આવતા સંકટોથી ૨ક્ષણ ક૨વા દ્વારા એકાન્તે હિતને કરનારા છે તેથી જિનેશ્વર ભગવંતો सोहित डरनारा हेवाय छे. (३२१ )
(लोगपवास)
तह ते लोगपईवा, जम्हा सन्निहियसव्वसत्ताणं । दीवेंति पईवा इव, जीवाइपयत्थवत्थुगणं ।। ३२२ ।। तथा ते लोकप्रदीपा यस्मात्सन्निहितसर्वसत्त्वानाम् । दीपयन्ति प्रदीपा इव जीवादिपदार्थवस्तुगणम् ।। ३२२ ॥
તથા તે તારકો લોકને વિષે દીપકસમાન છે કેમકે પાસે રહેલા સર્વ પ્રાણીઓને જીવાદિ(નવ) સત્પદાર્થોના સમુહને દીપકની જેમ પ્રકાશિત કરે છે (४आवे छे.) (३२२)
अहवा संसयतामसमसेसमासन्नसन्निलोगस्स ।
अवर्णेति मणगिहाओ, लोगपईवा तओ हुंति ।। ३२३ ।। अथवा संशयतामसमशेषमासन्नसंज्ञिलोकस्य ।
Jain Education International
૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org