________________
अपनयन्ति मनागृहाल्लोकप्रीपास्ततो भवन्ति ।। ३२३ ।।
અથવા નજીક રહેલા સર્વ સંજ્ઞી જીવોના મનરૂપી ઘરમાંથી સંશયના અંધારાને દૂર કરે છે તેથી તેઓ લોકને વિષે પ્રદીપ સમાન થાય છે. (૩૨૩)
(गोमा) लोगो वि सुद्धबुद्धी, सम्मद्दिट्ठी विसेसओ तस्स । अइसुहुमे वि पयत्थे, पजोयंता सुजुत्तीहिं ।। ३२४ ।। लोए पजोयगरा, सूरा इव हुँति तेण तित्थयरा । संखेत्तविचित्तत्था, विन्नेया संपया एसा ।। ३२५ ।। लोकोऽपि शुद्धबुद्धिः सम्यग्दृष्टिर्विशेषतस्तस्य । अतिसूक्ष्मानपि पदार्थान् प्रद्योतयन्तः सुयुक्तिभिः ।। ३२४ ।। लोके प्रद्योतकराः सूरा इव भवन्ति तेन तीर्थकराः । संक्षिप्तविचित्रार्था विज्ञेया संपदेषा ।। ३२५ ।।
પરમાત્મા નિર્મળ પ્રજ્ઞાવાળા જીવો અને વિશેષ કરીને સમ્યગ્દષ્ટિ જીવોને અતિગહન અને સૂક્ષ્મ પદાર્થો સમ્યગુ યુક્તિઓ વડે પ્રકાશિત કરતા હોવાથી સૂર્ય જેવા થાય છે તેથી તીર્થકરો લોકપ્રદ્યોતકર છે. સંક્ષિપ્ત અર્થવાળી भने वियित्र अर्थवाजी । (योथी) संप६५ वी. (3२४) अभयाइपयत्थाणं, दायारो संपया य पंचमिया । पंचहिँ पएहिँ भणिया, अभयाइसरूवमेयं तु ।। ३२६ ।। अभयादिपदार्थानां दातारः संपञ्च पञ्चमिका । पञ्चभिः पदैर्भणिताऽभयादिस्वरूपमेतत्तु ।। ३२६ ।।
અભય વિગેરે પદાર્થોના આપનારા છે એ પ્રમાણે પાંચમી સંપદા પાંચ પદો 43 5345 छे. मां समय वगेरेनु स्व३५ मा प्रभारी छे. (३२१)
(अभयया) तिविहतिविहेण वहकरणविरईओ जेहिँ सव्वकालं पि । दिन्नमभयं जिणाणं, अभयदयाणं नमो ताणं ।। ३२७ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org