________________
त्रिविधत्रिविधेन वधकरणविरतितः यैः सर्वकालमपि । दत्तमभयं जिनेभ्यो ऽभयदयेभ्यो नमस्तेभ्यः ।। ३२७ ।।
જેમણે મન, વચન અને કાયાથી તેમજ ક૨ણ-ક૨ાવણ અને અનુમોદનાથી એમ ત્રિવિધ-ત્રિવિધ વધની વિરતિથી સર્વકાલ માટે જીવોને અભયદાન આપ્યું છે એવા અભયદાની જિનેશ્વરોને નમસ્કાર થાઓ. (૩૨૭)
मोहंधी जंतुगणो, निम्मलसुयणाणचक्खुदाणेण । फुडदंसी जेहि कओ, चक्खुदयाणं नमो ताणं ।। ३२८ ।। मोहान्धो जन्तुगणो निर्मलश्रुतज्ञानचक्षुर्दानेन । स्फुटदर्शी यैः कृतश्चक्षुर्दयेभ्यो नमस्तेभ्यः ।। ३२८ ।।
મોહથી અંધ થયેલા જીવસમૂહને નિર્મળ શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુનું દાન કરવા વડે સ્પષ્ટ રીતે દેખતા કરનાર જ્ઞાનચક્ષુને આપનારા પરમાત્માને નમસ્કાર थाखो. (३२८)
(भग्गध्याएां )
अणुवकयपराणुग्गहपरेहि निव्वाणवरपुरीमग्गो । भवरन्ने जेहि कओ, ते मग्गदया जओ सुतं ।। ३२९ ।।
अनुपकृतपरानुग्रहपरैर्निर्वाणवरपुरीमार्गः ।
भवारण्ये यैः कृतस्ते मार्गदया यतः सूत्रम् ।। ३२९ ।।
જેમણે પોતાના ૫૨ કશો ઉપકાર કર્યો નથી એવા પણ બીજા જીવો પર અનુગ્રહ કરવામાં તત્પર પરમાત્માઓ વડે ભવજંગલમાં નિર્વાણ નામની શ્રેષ્ઠ નગરીનો માર્ગ કરાયો તેથી તેઓ માર્ગદાતા છે, કેમકે સૂત્રમાં કહ્યું છે..(૩૨૯)
सम्मदंसणदिडो, नाणेण य तेहि सुडु उवलद्धो ।
चरण - करणेहि पहओ, नेव्वाणपहो जिणदेहिं ।। ३३० ।। सम्यग्दर्शनदृष्टो ज्ञानेन च तैः सुष्ठुपलब्धः । चरणकरणैः प्रहतो निर्वाणपथो जिनेन्द्रैः ।। ३३० ।।
સમ્યગ્દર્શનથી જોવાયેલો અને જ્ઞાનથી તેઓ વડે સુંદર રીતે જણાયેલો,મૂલગુણ અને ઉત્તરગુણોના આસેવના દ્વારા જિનેશ્વર ભગવંતો વડે
Jain Education International
८८
For Private & Personal Use Only
www.jainelibrary.org