________________
-
तेषां पुनर्लोकशब्दो यथायोगमनेकधा ज्ञेयः ।। ३१६ ।।
'दोगुत्तमा' प्रभुप पांय सालापा- योथी संप छे. तेभा 'सो' શબ્દ જેના યોગમાં હોય તે રીતે અનેક અર્થવાળો જાણવો. (૩૧૬)
लोगस्स भव्वलोगस्स उत्तमाऽऽसन्नसिद्धिगामित्ता। लोगोत्तम ति तेसिं, तह चेव य लोगनाहाणं ।। ३१७ ।। लोकस्य भव्यलोकस्योत्तमा आसन्नसिद्धिगामित्वात् । लोकोत्तमा इति तेभ्यः तथैव च लोकनाथेभ्यः ।। ३१७ ।।
લોક એટલે ભવ્યજીવો. તેઓમાં ઉત્તમટૂંક સમયમાં સિદ્ધિગતિમાં જનારા હોવાથી લોકોત્તમ કહેવાય છે તેમને નમસ્કાર થાઓ.) તે જ રીતે લોકના नाथने (नमार थामी). (3१७)
एत्थं पि लोगसद्दो, बीयाहाणाइउचियपव्वेसु । ते नाहा तस्स जओ, जोगक्खेमंकरा नाहा ।। ३१८ ।। अत्राऽपि लोकशब्दो बीजाधानाधुचितभव्येषु । ते नाथास्तस्य यतो योग-क्षेमङ्करा नाथाः ।। ३१८ ।।
અહીં પણ લોક શબ્દ-બોધિબીજના આધાન માટે યોગ્ય ભવ્ય જીવોનો સૂચક છે. આવા લોકના પરમાત્મા નાથ છે કેમકે યોગ અને ક્ષેમને કરનારા नाथ वाय छे. (3१८)
जोगो असंतदाणं, संतस्स उ पालणा भवे खेमं । बीयाहाणाइगुणे, ति पालेंति य जिणिंदा ।। ३१९ ।। योगोऽसद्दानं सतस्तु पालना भवेत्क्षेमम्। बीजाधानादिगुणान् ददति पालयन्ति च जिनेन्द्राः ।। ३१९ ।।
(વ્યક્તિ પાસે) અવિદ્યમાન પદાર્થનું દાન એ યોગ અને વિદ્યમાન પદાર્થનું રક્ષણ એ ક્ષેમ થાય. જિનેશ્વર ભગવંતો બીજાધાન (સમ્યગ્દર્શનરૂપ બોધિબીજનું આધાન) વિગેરે ગુણોને આપે છે અને તેનું રક્ષણ પણ કરે છે. (3१८)
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org