________________
पिउणो दाहोवसमो, संजातो सीयलो तेण ।। ५७५ ॥ गर्भस्थिते जिनेन्द्रे जननीहस्तेन स्पृष्टदेहस्य । पितुर्दाहोपशमः संजातः शीतलस्तेन ।। ५७५ ।।
ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાના હાથના સ્પર્શ દ્વારા પિતાના દેહનો દાહજવર શમી ગયો તેથી પ્રભુજી શીતલ નામે થયા. (પ૭૫)
(श्रेयांसनो सामान्य अर्थ) सेया पसंसणिजा, अंसा देहस्स अवयवा जस्स । सो सेजंसो भन्नइ, एसो अन्नो वि पजाओ।। ५७६ ।। श्रेयांसः (श्वेताः) प्रशंसनीया अंशा देहस्य अवयवा यस्य ।। स श्रेयांसो भण्यते एष अन्योऽपि पर्यायः ।। ५७६ ।।
શ્રેયઃ-પ્રશંસનીય અંશો-દેહના અવયવો જેમના છે તે શ્રેયાંસ કહેવાય છે, વળી આ બીજું પણ કારણ શ્રેયાંસ કહેવામાં છે. (૫૭૬).
___(श्रेयांसना विशेष अर्थ) महरिहसेजारुहणम्मि डोहलो आसि जेण जणणीए। गब्भगए भगवते, सा किर सेजा अपरिभोगा ।। ५७७ ।। कुलदेवयाणुभावा, न सहइ सयणंतरस्स अन्नस्स । तत्थ य सुत्ता देवी, सहसा कुलदेवया नट्ठा ।। ५७८ ।। महार्हशय्यारोहणे दोहद आसीद् येन जनन्याः । गर्भगते भगवति सा किल शय्या अपरिभोगा ।। ५७७ ।। कुलदेवतानुभावाद् न सहते स्वजनान्तरस्यान्यस्य । तत्र च सुप्ता देवी सहसा कुलदेवता नष्टा ।। ५७८ ।।
ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને મહામૂલ્યવાન શય્યા પર સુવાનો દોહલો થયો. કુલદેવતાના પ્રભાવને કારણે તે દિન સુધી તે શવ્યા અપરિભોગ્યા - કોઈ ભોગવી શકે નહીં તેવી હતી કેમકે કુલદેવતા પોતાના સ્વજન સિવાય કોઈ સૂવે તે સહન કરી શકતી ન હતી. તે શયામાં દેવી સુતા અને તરત જ
૧૭૩
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org