________________
सो सुविही नामसत्थो, कारणमेयस्स जेण से जणणी । सव्वविहीसु वि कुसला, गभगए तेण सुविहिजिणो ।। ५७२ ।। स सुविधि मसार्थः (शस्तः) कारणमेतस्य येन तस्य जननी । सर्वविधिष्वपि कुशला गर्भगते तेन सुविधिजिनः ।। ५७२ ।।
વળી તેમનું સુવિધિ એવું પ્રશસ્ત નામ થયું તેનું કારણ આ છે –પરમાત્મા ગર્ભમાં હતા ત્યારે તેમની માતા સર્વવિધિઓમાં નિપુણ થયા તેથી તેઓનું નામ सुविवि नेिश्वर थयु. (५७२)
(अन्य सायार्थनो मत) . कुंदकुसुमाणुरूवा, दंता जं तस्स पुष्पदंतो तो। अन्ने एवं नामं, सुविहिं च विसेसणं देंति ।। ५७३ ।। कुन्दकुसुमानुरूपा दन्ता यत्तस्य पुष्पदन्तस्ततः । अन्ये एतन्नाम सुविधिं च विशेषणं ददति ।। ५७३ ।।
મોગરાના ફુલ જેવા દાંત હોવાથી તેમને પુષ્યદત્ત પણ કહેવાય છે. કેટલાક આચાર્યો પુષ્પદન્તને નામ બતાવે છે અને સુવિધિને તેનું વિશેષણ बतावे छे. (५७3)
(शीतलनो सामान्य अर्थ) सीयलवयणो लेसाए, सीयलो तेण सीयलो भयवं । सव्वे वि एरिस च्चिय, विसेसहेऊ इमस्सेसो ।। ५७४ ।। शीतलवच(द)नो लेश्यया शीतलस्तेन शीतलो भगवान् । सर्वेऽपि एतादृशा एव विशेषहेतुरस्यैषः ।। ५७४ ।।
જેમના વચન શીતલ છે, જેમની વેશ્યા (કાંતિ) ઠંડક આપનારી છે તેથી તેમને શીતલનાથ ભગવાન કહેવાય છે, જો કે બધા ભગવાન આવા જ છે પરંતુ આ પ્રભુજીને શીતલ કહેવાનો વિશેષ હેતુ આ છે. (૫૭૪)
(शीतनो विशेष अर्थ) गन्महिए जिणेंदे, जणणीहत्थेण फुसियदेहस्स ।
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org