________________
| (સુપાર્શ્વનો વિશેષાર્થ, ચન્દ્રપ્રભનો સામાન્યાર્થ) गब्धगए जं जणणी, जायसुपासा तओ सुपासजिणो। चंदसमा देहपहा, जस्स उ चंदप्पहो सो उ ।। ५६९ ।। गर्भगते यद् जननी जातसुपार्वा ततः सुपार्श्वजिनः । चन्द्रसमा देहप्रभा यस्य तु चन्द्रप्रभः स तु ।। ५६९ ।।
પ્રભુજી ગર્ભમાં હતા ત્યારે માતા સુશોભિત પાસાવાળા થયા તેથી તેમનું નામ સુપાર્શ્વનાથ રાખ્યું. ચન્દ્રની જેવી જેમની દેહની કાંતિ છે તેથી તેમનું નામ यन्द्रप्रम थयु. (45)
(यन्द्रप्रत्मनो विशेष अर्थ) सुविहिजिणो वि हु एवंविहो त्ति भन्नइ विसेसहेऊ तो। चंदपियणम्मि जणणीए डोहलो तेण चंदाभो ।। ५७० ।। सुविधिजिनोऽपि खल्वेवंविध इति भण्यते विशेषहेतुस्ततः । चन्द्रपाने जनन्या दोहदस्तेन चन्द्राभः ।। ५७० ।।
સુવિધિ જિનેશ્વર પણ તેવા જ કાંતિવાળા છે તેથી નામનું વિશિષ્ટ કારણ કહેવાય છે - માતાને ચન્દ્રનું પાન કરવાનો દોહલો ઉત્પન્ન થયો તેથી ચન્દ્રપ્રભ नाम ५.यु. (५७०)
(સુવિધિનો સામાન્ય અર્થ) सुविहिं च पुष्पदंत, सुविही नामं विसेसणं बीयं । तत्थऽवि विही विहाणं, किरिया सा सोहणा जस्स ।। ५७१ ।। सुविधिं च पुष्पदन्तं सुविधिर्नाम विशेषणं द्वितीयम् । तत्राऽपि विधिविधानं क्रिया सा शोभना यस्य ।। ५७१ ।।
'सुविहिं य पुत' - सुविवि में नाम छ ०४यारे बीलु (पुष्पहत) વિશેષણ છે. તેમાં પણ વિધિ એટલે શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા તે સુંદર છે જેમની | ते सुविध. (५७१)
(સુવિધિનો વિશેષ અર્થ)
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org