________________
ભગવાન ગર્ભમાં હોતે છતે મંગલાદેવીને આવી સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ તેથી ખુશ થયેલા રાજાએ પરમાત્માનું સુમતિ એવું નામ કર્યું. (૫૬૫)
(५५मनो सामान्य मर्थ) पउमं बहुप्पयारं, तहवि हु रत्तुप्पलं इहं पगयं । तस्सरिसी जस्स पहा, सो खलु पउमप्पहो अरहा ।। ५६६ ।। पद्यं बहुप्रकारं तथाऽपि खलु रक्तोत्पलमिह प्रगतम् । तत्सदृशी यस्य प्रभा स खलु पद्यप्रभोऽर्हन् ।। ५६६ ।।
જો કે કમળ ઘણા પ્રકારનું હોય છે છતાં પણ અહીં લાલ કમળનો જ અધિકાર છે, તેના જેવી કાંતિ છે જેમની તે પાપ્રભ ભગવાન. (૫૬૬)
(पानी विशेष अर्थ) जइ वि इह वासुपुजो, एरिसवन्नो तहाऽवि हु विसेसो । पउमसयणम्मि जणणीऍ डोहलो तेण पउमाभो ।। ५६७ ।। यद्यपि इह वासुपूज्य एतादृशवर्णस्तथाऽपि खलु विशेषः ।। पद्यशयने जनन्या दोहदस्तेन पद्याभः ।। ५६७ ।।
જોકે અહીં વાસુપૂજય સ્વામિ પણ આવા જ વર્ણવાળા છે છતાં આટલો વિશેષ છે, આ પ્રભુજીની માતાને કમળની શયામાં સૂવાનો દોહદ થયો તેથી ५५म नाम थयु. (५७)
(सुपाचन सामान्य अर्थ) पासा देहविभागा, सुसोहणा जस्स सो खलु सुपासो। सव्वे वि एरिस चिय, एत्थ वि हेऊ इमो अन्नो ।। ५६८ ।। पानि देहविभागाः सुशोभना यस्य स खलु सुपार्श्वः ।। सर्वेऽप्येतादृशा एवात्राऽपि हेतुरयमन्यः ।। ५६८ ।।
પાર્થ એટલે શરીરનો એક અવયવ (પાસા), તે જેમના સુંદર છે તે સુપાર્થ સર્વે તીર્થંકરો પણ એવા છે, તેથી અહીં પણ આ બીજો હેતુ (નામ पाउवामi) छे. (५९८)
૧૭૦
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org