SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ तिन्ना य भवसमुद्द, अन्नेर्सि तारया य जिणा ।। ३४८ ।। राग-द्वेषजयाद् भवन्ति जिना जापकाश्चान्येषाम् । तीर्णाश्च भवसमुद्रमन्येषां तारकाश्च जिनाः ।। ३४८ ।। રાગ અને દ્વેષને જીતી લેવાથી તેઓ જિન થાય છે અને બીજાને જીતાડતા હોવાથી જાપક બને છે; તે જ રીતે સ્વયં સંસારસમુદ્રને તરેલા છે અને બીજાને તારનારા પણ એજ જિનેશ્વર ભગવંતો છે. (૩૪૮) (जुद्वारां - मोहया; मुत्ताशं - भोजगारां) बुद्धा अवगयतत्ता, अन्नेसिं बोहया य भगवंता । कम्मट्ठर्बंधणाओ, मुक्का तह मोयगा चेव ।। ३४९ ।। बुद्धा अवगततत्त्वा अन्येषां बोधकाश्च भगवन्तः । कर्माष्टबन्धनान्मुक्तास्तथा मोचकाश्चैव ॥ ३४९ ।। અરિહંત ભગવંતો સ્વયં તત્ત્વના જાણકાર છે અને બીજાને જણાવનારા છે; વળી આઠ કર્મના બંધનમાંથી સ્વયં છૂટેલા છે અને બીજાને છોડાવનારા પણ तेस्रो ४ छे. (३४८) (आइभी - नवमी संपधानुं प्रभास) एसा चउपयमाणा, अट्ठमिया संपया उ वक्खाया । नवमी तिपयपमाणा सा सव्वन्नूणमिचाइ ।। ३५० ।। , एषा चतुष्पदमानाऽष्टमिका संपत्तु व्याख्याता । नवमी त्रिपदप्रमाणा सा सर्वज्ञेभ्य इत्यादि ।। ३५० ।। આ ચાર પદ પ્રમાણવાળી આઠમી સંપદાની વ્યાખ્યા કરી હવે નવમીસંપદા स प प्रमाण छे, ते सव्वन्नू वगेरे पहवाणी छे. ( उप०) ( सव्वभूशं सव्वधरिसीgi) तत्थ जिणा भगवंतो, सव्वं जाणति तेण सव्वन्नू । पासति तेण सव्वं, तो सव्वद्दसिणो हुति ।। ३५१ ।। तत्र जिना भगवन्तः सर्वं जानन्ति तेन सर्वज्ञाः । Jain Education International १०४ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy