________________
तिन्ना य भवसमुद्द, अन्नेर्सि तारया य जिणा ।। ३४८ ।। राग-द्वेषजयाद् भवन्ति जिना जापकाश्चान्येषाम् । तीर्णाश्च भवसमुद्रमन्येषां तारकाश्च जिनाः ।। ३४८ ।।
રાગ અને દ્વેષને જીતી લેવાથી તેઓ જિન થાય છે અને બીજાને જીતાડતા હોવાથી જાપક બને છે; તે જ રીતે સ્વયં સંસારસમુદ્રને તરેલા છે અને બીજાને તારનારા પણ એજ જિનેશ્વર ભગવંતો છે. (૩૪૮)
(जुद्वारां - मोहया; मुत्ताशं - भोजगारां)
बुद्धा अवगयतत्ता, अन्नेसिं बोहया य भगवंता । कम्मट्ठर्बंधणाओ, मुक्का तह मोयगा चेव ।। ३४९ ।। बुद्धा अवगततत्त्वा अन्येषां बोधकाश्च भगवन्तः । कर्माष्टबन्धनान्मुक्तास्तथा मोचकाश्चैव ॥ ३४९ ।।
અરિહંત ભગવંતો સ્વયં તત્ત્વના જાણકાર છે અને બીજાને જણાવનારા છે; વળી આઠ કર્મના બંધનમાંથી સ્વયં છૂટેલા છે અને બીજાને છોડાવનારા પણ तेस्रो ४ छे. (३४८)
(आइभी - नवमी संपधानुं प्रभास)
एसा चउपयमाणा, अट्ठमिया संपया उ वक्खाया ।
नवमी तिपयपमाणा सा सव्वन्नूणमिचाइ ।। ३५० ।।
,
एषा चतुष्पदमानाऽष्टमिका संपत्तु व्याख्याता ।
नवमी त्रिपदप्रमाणा सा सर्वज्ञेभ्य इत्यादि ।। ३५० ।।
આ ચાર પદ પ્રમાણવાળી આઠમી સંપદાની વ્યાખ્યા કરી હવે નવમીસંપદા स प प्रमाण छे, ते सव्वन्नू वगेरे पहवाणी छे. ( उप०)
( सव्वभूशं सव्वधरिसीgi)
तत्थ जिणा भगवंतो, सव्वं जाणति तेण सव्वन्नू । पासति तेण सव्वं, तो सव्वद्दसिणो हुति ।। ३५१ ।। तत्र जिना भगवन्तः सर्वं जानन्ति तेन सर्वज्ञाः ।
Jain Education International
१०४
For Private & Personal Use Only
www.jainelibrary.org