________________
(અપ્પડિહયવરનાણદંસણધરાણ) अप्पडिहयमक्खलियं, वर पहाणं ति खाइगत्तेण । केवलियनाण-दसणधराण एसो मम पणामो ।। ३४५ ॥ अप्रतिहतमस्खलितं वरं प्रधानमिति क्षायिकत्वेन । केवलिकवरज्ञानदर्शनधरेभ्य एष मम प्रणामः ।। ३४५ ।।
અપ્રતિહત એટલે કયાંય પણ નહીં અટકનારા, વર એટલે કર્મના ક્ષયથી! થતા હોવાને કારણે પ્રધાન એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા ५२मात्माने सामारो नमस्र (थामी). (3४५)
(विभ७मा) विणियट्ट ति पणहूं, छउमं चउघाइकम्मरूवं तु । जेसिं तेसि नमो मे, सत्तमिया संपया दुपया ।। ३४६ ।। विनिवृत्तमिति प्रणष्ट छद्म चतुर्घातिकर्मरूपं तु । येभ्यस्तेभ्यो नमो मे सप्तमिका संपविपदा ।। ३४६ ।।
ચાર ઘાતિકર્મરૂપ છ% જેમનું વિનિવૃત્ત થયેલું એટલે નાશ પામેલું છે તેમને મારો નમસ્કાર થાઓ. બે પદવાળી આ સાતમી સંપદા થઈ. (૩૪૬)
(श-समाधान) नणु अट्ठ वि कम्माई, जिणाण नहाई किं चउक्केण ? । सा ओसरणत्थे, पडुच्च छउमक्खओ भणिओ।। ३४७ ।। नन्वष्टापि कर्माणि जिनानां नष्टानि कि चतुष्केण ? । सत्यमवसरणार्थे प्रतीत्य छद्यक्षयो भणितः ।। ३४७ ।। શિષ્ય પ્રશ્ન-જિનેશ્વર દેવોના આઠ કર્મો નષ્ટ થઈ ગયા છે તો ચારનો જ ક્ષય કેમ બતાવો છો ?, પ્રત્યુત્તર – વાત સાચી છે, આ તો સમવસરણમાં निराला ५२मात्माने माश्रयीने यार भनो क्षय यो छे. (३४७)
(Ruinqi, nिasi-bRi) रागद्दोसजयाओ, होति जिणा जावया य अन्नेसि ।
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org