________________
उत्तरओ हिमवंतो, पुव्वावरदाहिणा तओ अंता । लवणसमुईं पत्ता, तो भरह चाउरतमिणं ॥ ३४१ ।। उत्तरतो हिमवान् पूर्वापरदक्षिणासायोऽन्ताः । लवणसमुद्रं प्राप्तास्ततो भरतं चातुरन्तमिदम् ॥ ३४१ ।।
ઉત્તર તરફ હિમવંત પર્વત અને પૂર્વ-પશ્ચિમ તેમજ દક્ષિણના ત્રણ છેડા લવણસમુદ્રને લાગેલા છે તેથી આ ભરતક્ષેત્ર ચાર છેડાવાળું છે. (૩૪૧)
एयस्स य भरहाई, अहिवइणो चक्कवट्टिणो हुँति । धम्मवरचाउरते, तित्थयरा चक्कवट्टिसमा ॥ ३४२ ॥ एतस्य च भरतादयोऽधिपतयश्चक्रवर्तिनो भवन्ति । धर्मवरचातुरन्ते तीर्थकराश्चक्रवर्तिसमाः ।। ३४२ ।।
આવા ભરતક્ષેત્રના ભરત વિગેરે અધિપતિઓ ચક્રવર્તી બને છે. (તે જ રીતે) શ્રેષ્ઠ એવા ચાર અંતવાળા ધર્મના અધિપતિ ચક્રવર્તીસમાન તીર્થકર परमात्मामो होय छे. (३४२)
अहवा चउदिसिधारं, चउरंतं चक्कमेव निद्दिह। दाण-तव-सील-भावणचउधारं धम्मचक्कमिणं ॥ ३४३ ।। चउगइअंतकरं ता, धम्मो वि हु चाउरतचक्कसमो। वÉति तेण वरधम्मचक्कवट्टी जिणा तम्हा ॥ ३४४ ॥ अथवा चतुर्दिग्धार चतुरन्तं चक्रमेव निर्दिष्टम् । दान-तपः-शील-भावनाचतुर्धारं धर्मचक्रमिदम् ॥ ३४३ ।। चतुर्गत्यन्तकरं ततो धर्मोऽपि खलु चातुरन्तचक्रसमः । वर्तन्ते तेन वरधर्मचक्रवर्तिनो जिनास्तस्मात् ।। ३४४ ।।
અથવા ચાર દિશામાં ધારવાળા ચતુરન્ત ચક્રનો જ અહીં નિર્દેશ કરાયો છે, તો આ દાન, તપ, શીલ અને ભાવનારૂપ ચાર ધારવાળું ધર્મચક્ર. ચાર ગતિનો અંત કરવાવાળું છે તેથી ધર્મ પણ ચાર છેડાવાળા ચક્ર જેવો જ છે. તેથી જિનેશ્વર ભગવંતો શ્રેષ્ઠ એવા ધર્મરૂપી ચક્રને ધારણ કરનારા ચક્રવર્તી છે. (આમ છઠ્ઠી संपहा पूरी 48.) (3४3)
૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org