________________
पश्यन्ति तेन सर्वं ततः सर्वदर्शिनो भवन्ति ।। ३५१ ।।
તેમાં (નવમી સંપદામાં) જિનેશ્વર ભગવંતો સર્વ જાણે છે, તેથી સર્વજ્ઞ કહેવાય છે; અને તે જ્ઞાન દ્વારા સર્વને જુએ છે, તેથી સર્વદર્શી પણ થાય છે. (3५१)
एगो एसालावो, बीओ सिवमयलमाइओ एत्थ । तइओ नमो जिणाणं, जियब्धयाणं तु नायव्वो ।। ३५२ ।। एक एष आलापो द्वितीयः शिवमचलमादिकोऽत्र । तृतीयो नमो जिनेभ्यो जितभयेभ्यस्तु ज्ञातव्यः ।। ३५२ ।।
એક આ (સદ્ગુનૂર્ણ સવ્યદરિસીણં) આલાવો જાણવો; બીજો શિવમયલથી માંડી ઠાણ સંપત્તાણં સુધી બીજો આલાવો અને નમો નિણાણે જિયભયાણ એ त्रीहुँ ५६ AL. (३५२)
(शिव-मयर) (शिव-मयल)
. सिवमुवसग्गविउत्तं, सिद्धसरूवं पर्य च सिद्धार्ण । साहाविय-पाओगियचलणाभावाओ तं अचलं ।। ३५३ ।। शिवमुपसर्गवियुक्तं सिद्धस्वरूपं पदं च सिद्धानाम् । स्वाभाविक-प्रायोगिकचलनाभावात्तदचलम् ।। ३५३ ।।
ઉપસર્ગોથી રહિત, સ્વરૂપની સિદ્ધિથી યુક્ત સિદ્ધોનું પદ હોવાના કારણે તે શિવ-એટલે કલ્યાણકર કહેવાય છે; અને સ્વભાવથી જ નહીં અને પરકૃત પ્રયોગથી પણ નહીં, આમ જરાપણ ચલાયમાન નહીં થવાનું હોવાથી તેમને अयल डेवाय छे. (उ43)
(१२यमतमय) अरुयं रोगाभावा, अणंतनाणोवओगओऽणंतं । नासनिमित्ताभावा, नायव्वं अक्खयं तं तु ।। ३५४ ।। अरुजं रोगाभावादनन्तज्ञानोपयोगतोऽनन्तम् । नाशनिमित्ताऽभावाज्ज्ञातव्यमक्षयं तत्तु ।। ३५४ ।। રોગના અભાવના કારણે અરજ-નિરોગી, અનન્ત જ્ઞાનના-કેવળજ્ઞાનના
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org