________________
(als) नरलोयमेत्तमेयं ति संसयावगमकारणे भणियं । तेलोको उड्ढा-ऽहो-तिरियविभेयं तिहुयणं पि ।। ६९४ ।। नरलोकमात्रमेतदिति संशयापगमकारणे भणितम् । त्रैलोक्यं ऊर्ध्वा-ऽध-स्तिर्यग्विभेदं त्रिभुवनमपि ।। ६९४ ।।
મનુષ્ય લોક જેટલા જ જગતને આ શ્રુતધર્મદેખી શકે છે એવા સંશયને દૂર કરવા “તેલોÉ' કહ્યું. રૈલોક્ય એટલે ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્થાલોક એમ જેના ત્રણ ભેદ પડે છે તે ત્રિભુવન આખું આમાં આવે. (૬૯૪) तस्स विसेससरूवं, नेयं मच्चासुरं ति इह मच्चा । भणिया मणुया असुरा वि दाणवा तेसि एगत्तं ।। ६९५ ।। तस्य विशेषस्वरूपं ज्ञेयं माऽसुरमिति इह माः । भणिता मनुजा असुरा अपि दानवास्तयोरैक्यम् ।। ६९५ ।।
તેનું વિશેષસ્વરૂપ બતાવવા “માસુર” પદ જાણવું. અહીં મર્ય એટલે મનુષ્યો કહ્યા છે. અને અસુરો એટલે દાનવો. તે બન્નેનો સમાસ જાણવો. (G९५)
-
एवं किर दंडो इव, मज्झग्गहणेण एत्थ संगहिओ। सुर- नारयाइरूवो, लोगो सव्वो वि दहव्वो ।। ६९६ ।। एवं किल दण्ड इव मध्यग्रहणेनाऽत्र संगृहीतः । सुर-नारकादिरूपो लोकः सर्वोऽपि द्रष्टव्यः ।। ६९६ ।।
આ પ્રમાણે જેમ દંડને મધ્યમાં ગ્રહણ કરવાથી સંપૂર્ણ દંડ ગૃહીત થઇ જાય છે તેમ તિર્થાલોકનિવાસી મનુષ્યો અને ભવનપતિઓને ગ્રહણ કરવાથી દેવતાઓના નિવાસભૂત ઉર્ધ્વલોક અને નારકોના સ્થાનભૂત અધોલોક, આમ સંપૂર્ણ લોક ગ્રહણ કરી લીધેલો જાણવો. (૬૯૬).
एवं संखेवेणं, काउं सुयधम्मसंथवो भव्वो। अइभत्तिपरियचित्तो, आसीवायं इमं पढइ ।। ६९७ ।। एवं संक्षेपेण कृत्वा श्रुतधर्मसंस्तवं भव्यः ।
૨૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org