________________
(५८०)
भणियं च तत्थ
नीया लोयमभूया, य आणिया दोन्नि बिंदु-दुब्भावा । अत्थं गमंति तं चिय, जो तेसिं पुव्वमेवासि ।। ६९१ ।। भणितं च तत्र
नीतौ लोपमभूतौ च आनीतौ द्वौ बिन्दु - द्विर्भावौ । अर्थं गमयतः तमेव यस्तेषां पूर्वमेवाऽऽसीत् ।। ६९१ ।।
પ્રાકૃત લક્ષણશાસ્ત્રમાં કહ્યું છે કે અર્થના રક્ષણ માટે અને લોપ ન થયો હોય ત્યારે ઉમેરાયેલો અનુસ્વાર કે કરાયેલી દ્વિરુક્તિ તે જ અર્થને જણાવે છે જે અર્થ ते शब्दनो पूर्वे हतो. (१८१)
(लोगो)
लोइजर दिस्सर जं, जहडिओ केवलेण णाणेण । पंचत्थिकायमइओ, तो लोगो एत्थ घेत्तव्वो ।। ६९२ ।। लोक्यते दृश्यते यद् यथास्थितः केवलेन ज्ञानेन । पञ्चास्तिकायमयोऽतो लोकोऽत्र ग्रहीतव्यः ।। ६९२ ।।
જે કેવળજ્ઞાન વડે જેવો છે તેવો પાંચ અસ્તિકાયમય ‘લોક્યતે’ દેખાય છે તેથી તેવો લોક અહીં આગળ લેવો. (૬૯૨)
(४त्थ पडियो भ्यमिए)
जत्थ त्ति जम्मि सुयधम्मदप्पणे अवितहोवलंभाओ ।
चिट्ठs पइडिओ इव, पच्चक्खं जयमिणं सो उ ।। ६९३ ।। यत्रेति यस्मिन् श्रुतधर्मदर्पणेऽवितथोपलम्भात् । तिष्ठति प्रतिष्ठति इव प्रत्यक्षं जगदिदं स तु ।। ६९३ ॥
‘જત્થ' એટલે જે શ્રુતધર્મરૂપી અરિસામાં, જે રૂપે છે તે જ રૂપે દેખાતો હોવાથી ‘પઇક્રિઓ’ એટલે જાણે રહેલો ન હોય તે રીતે લાગે છે, વળી જેને આ જગત પ્રત્યક્ષ છે તે (શ્રુતધર્મને નમસ્કાર થાઓ) (૬૯૩)
Jain Education International
૨૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org