________________
धर्मोद्यमः प्रयत्नः संपूर्ण एव लोकनाथानाम् । करसंस्थितेऽपि मोक्षे कुर्वन्ति धर्मोद्यमं येन ।। २९४ ।।
ધર્મને વિષે ઉદ્યમ કરવો તે પ્રયત્ન, આ પ્રયત્ન પણ સકળ લોકના સ્વામિઓનો સંપૂર્ણ જ હોય છે કેમકે મોક્ષ હાથવેંતમાં દેખાતો હોવા છતાં તેઓ धर्मपुरषार्थ उरता ४ रहे छे. (२८४)
( उपरनी वात स्पष्ट ६२ छे.)
तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झियव्वयधुवम्मि । अणिगूहियबलविरिओ, सव्वत्थामेण उज्जमइ ।। २९५ ।। तीर्थकरश्चतुर्ज्ञानी सुरमहितः सेद्धव्यकधुवे । अनिगूहित - बलवीर्यः सर्वस्थाम्नोद्यच्छति ।। २९५ ।।
ચાર જ્ઞાનના ધણી, દેવતાઓથી પૂજાયેલા, જેમનો મોક્ષ નિશ્ચિત છે એવા પણ પરમાત્મા બાહ્ય અને આંતર શક્તિઓને છૂપાવ્યા વિના સર્વશક્તિથી ५३षार्थ (धर्म) रे छे. (२५)
( प्रथम संपा )
एसो छब्भेयभगो, विजइ जं तेसि तेण भगवंता ।
तेसिं लोगपहूणं, अत्थु नमो संपया पढमा ।। २९६ ।।
एष षड्भेदभगो विद्यते यत्तेषां तेन भगवन्तः ।
तेषां लोकप्रभूणामस्तु नमः संपत्प्रथमा ।। २९६ ।।
આ છ પ્રકારનો ભગ વિદ્યમાન છે જેમને, તેથી તેમને ભગવત્ કહેવાય છે, તે લોકના સ્વામિઓને નમસ્કાર થાઓ. આ પહેલી સંપદા થઇ. (૨૯૬)
(खेड जुसासो)
इह पुण छट्ठविभत्ती, चउत्थिअत्थम्मि होइ दट्ठव्वा । पुव्वमुणीहिँ पढिजड़, जं पाइयलक्खणे एवं ।। २९७ ।। इह पुनः षष्ठीविभक्तिः चतुर्थ्यर्थे भवति द्रष्टव्या । पूर्वमुनिभिः पठ्यते यत्प्राकृतलक्षण एवम् ।। २९७ ।।
આ સમગ્ર સૂત્રમાં છઠ્ઠી વિભક્તિ ચતુર્થ વિભક્તિના અર્થમાં જાણવી, કેમકે
८८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org