SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વ્યાકરણમાં પૂર્વમુનિઓ વડે આ પ્રમાણે કહેવાયું છે. (૨૯૭) (आईतव्या२नी Al) बहुवयणेण दुवयणं, छडविभत्तीए भन्नइ चउत्थी। जह हत्था तह पाया, नमोऽत्थु देवाहिदेवाणं ।। २९८ ।। बहुवचनेन द्विवचनं षष्ठीविभक्तौ भण्यते चतुर्थी । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः ।। २९८ ।। પ્રાકૃતમાં દ્વિવચન બહુવચન દ્વારા બતાવાય છે, અને ચતુર્થી વિભક્તિ છઠ્ઠી વિભક્તિ દ્વારા જણાવાય છે, જેમકે "હસ્તૌ" અને "પાદ” જણાવવા માટે 'हत्या' मने 'पाया' तेभ४ वाघिवेल्य:' म यतु विमस्तिनो प्रयोगवाविहेवा' भी विमतिमा थयो. (२८८) (मारा ५६) आइगरा ते भणिया, जम्हा उप्पन्नकेवला सव्वे । आईं कुणंति नियमा, सुयधम्म-चरित्तधम्माणं ।। २९९ ।। आदिकरास्ते भणिता यस्मादुत्पन्नकेवलाः सर्वे । आदिं कुर्वन्ति नियमात् श्रुतधर्म-चारित्रधर्माणाम् ।। २९९ ।। તીર્થકરોને આદિને કરનારા કહ્યા છે કેમકે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી સર્વે તીર્થકર ભગવંતો અવશ્ય શ્રતધર્મ અને ચારિત્રધર્મરૂપ દ્વિવિધ ધર્મની साहिने मेटले २३सातने ४२ छे. (२८८) (श्रुतधमनी १३ात) जओ - अर्थ भासइ अरिहा, सुत्तं गंथति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ।। ३०० ।। यतः - अर्थं भाषतेऽर्हन् सूत्रं ग्रनन्ति गणधराः निपुणम् । शासनस्य हितार्थाय ततः सूत्र प्रवर्त्तते ।। ३०० ।। અરિહંત પરમાત્મા અર્થને કહે છે અને કુશળ રીતે ગણધર ભગવંતો સૂત્રની २यन। ४२ छे. त्यार पछी शासननहित माटे सूत्र प्रवर्ते छ. (300) ८८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy