________________
सामाइयाइया वा, वय-जीवनिकायभावणा पढमं । શ્નો ધમ્નોવાઓ, નિગેષિ સલ્વેર્દિ વો ।। રૂશ્ । सामायिकादिका वा व्रत - जीवनिकायभावना प्रथमम् । ષ ધર્મોપાયો નિનૈઃ સર્વૈદિઃ । ૐ૦o ||
સામાયિક વિગેરે ચારિત્રો અથવા પાંચ મહાવ્રતોની અને છ જીવનિકાયના રક્ષણની ભાવના એ જ શ્રેષ્ઠ ધર્મોપાય છે અને એની સૌ પ્રથમ પ્રરૂપણા સર્વ જીનેશ્વર ભગવંતોએ કરેલી છે. (તેથી તેમને આદિકર કહેવાય છે.) (૩૦૧)
(તિત્યયરાણું)
तित्थं जिणेहि भणियं, संसारुत्तारकारणं संघो । चाउव्वन्नो नियमा, कुणंति तं तेण तित्थयरा ।। ३०२ ।। तीर्थं जिनैर्भणितं संसारोत्तारकारणं सङ्घः । चातुर्वर्ण्यो नियमात् कुर्वन्ति तत् तेन तीर्थकराः ।। ३०२ ।।
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચાતુર્વર્ય સંઘને પરમાત્માઓએ સંસારથી તરવાના કારણભૂત એવું તીર્થ કહ્યું છે. આવા તીર્થની સ્થાપના તીર્થંકરો અવશ્ય કરે છે તેથી તેમને તીર્થંકર૧ કહેવાય છે. (૩૦૨)
( સયંસંબુદ્ધાણં )
सयमेव जओ सम्मं, बुद्धा नन्नेण बोहिया सव्वे । तेण सयंसंबुद्धा, तेसि नमो संपया बीया ।। ३०३ ।।
૧ લલિતવિસ્તરામાં -
ઘાતિ કર્મનો ક્ષય થયા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિથી, તીર્થંકર નામકર્મના ઉદયથી, અને સૂર્ય વિ. જેમ સ્વભાવથી જ પ્રકાશ આપે છે. તેમ ૫૨માત્માઓનો તેવો સ્વભાવ હોવાથી સૂત્ર અને અર્થની રચના કરવા કરાવવાથી, સિદ્ધોના કેવળજ્ઞાનમાં આગમની રચનાનો અસંભવ હોવાથી તે ઘટી શકે નહીં તેથી અમુકતાવસ્થામાં જ કેવળજ્ઞાન પામ્યા પછી ભવ્યજીવોને ધર્મમાં પ્રવર્તાવવારૂપે પરમ્પરાએ ઉપકાર કરનારા તીર્થંકર ભગવંતો હોય છે.
૨ લલિતવિસ્તરામાં -
ત્રણે લોક પરના પ્રભુત્વના કારણભૂત, અચિંત્ય પ્રભાવવાળા તીર્થંકર નામકર્મના સંયોગથી બીજાના ઉપદેશ વગર પોતાની જાતે જ શ્રેષ્ઠ એવા સમ્યગ્ જ્ઞાન અને દર્શનથી મિથ્યાત્વરૂપી નિદ્રાના દૂર થવા રૂપ બોધ પ્રાપ્ત થવાથી પરમાત્મા સ્વયંસંબુદ્ધ કહેવાય છે.
Jain Education International
02
For Private & Personal Use Only
www.jainelibrary.org