________________
तेलोक्के गिजंतो, जसो वि एएसि पडिपुन्नो ।। २९१ ।। भरितभुवनान्तरालं गोक्षीर- तुषार-हार- शशिधवलम् । त्रैलोक्ये गीयमानं यशोऽप्येतेषां प्रतिपूर्णम् ।। २९१ ।।
ત્રણે ભુવનના આંતરાઓને ભરી દેનાર, ગાયનું દૂધ-હિમ-મોતીની માળા અને ચન્દ્ર જેવો શુભ્ર તેમજ નિર્મળ, ત્રણે લોકમાં ગવાતો યશ પણ પરમાત્માઓને પ્રતિપૂર્ણ હોય છે. (૨૯૧)
(लक्ष्मी)
पायारो - सरणाई, बाहिरलच्छी इमेसि संपुन्ना । केवलियनाण- दंसणपामोक्खा अंतरंगा वि ।। २९२ ।। प्राकारा - ऽवसरणादिर्बाह्यलक्ष्मीरेषां संपूर्णा । केवलिकज्ञान- दर्शनप्रमुखा अन्तरङ्गा अपि ।। २९२ ।।
ચાંદી, સોના અને રત્નના ત્રણ ગઢરૂપ સમવસરણ વિગેરે બાહ્ય સમૃદ્ધિ જેમની ભરપૂર છે અને અનંત એવા કેવળજ્ઞાન - કેવળદર્શન પ્રમુખ આંતરિક समृद्धि पर मनी जूट छे. (२८२)
( धर्म )
धम्मो वि हु एएसिं, संपुन्नो चेव हेउ - फलरूवो । जं तेहिंतो वि वरं, धम्मफलं तिहुयणे नत्थि ।। २९३ ।। धर्मोऽपि खल्वेतेषां संपूर्ण एव हेतु- फलरूपो ।
यत्तेभ्योऽपि वरं धर्मफलं त्रिभुवने नास्ति ।। २९३ ।।
પરમાત્માઓનો ધર્મ પણ કાર્ય-કારણભાવની સાંકળરૂપે સંપૂર્ણ જ છે કેમકે તેમનાથી પણ ઉત્કૃષ્ટ એવું ધર્મનું ફળ ત્રણે લોકમાં ક્યાંય નથી. (તેમને મળેલું અરિહંતપણું એ ધર્મનું ઉત્કૃષ્ટ ફળ, એ ફળ જેનાથી મળ્યું તે ઉત્કૃષ્ટ ધર્મ.) (२८३)
( प्रयत्न )
धम्मोजमो पयत्तो, संपुन्नो चेव लोगनाहाणं ।
करसंठिए वि मोक्खे, करेंति धम्मुजमं जेण ।। २९४ ।।
८७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org