________________
इय भावधम्मतित्थस्स करणसीले जिणे त्ति एसत्थो। जियरागदोसमोहे, अरहंते कित्तइस्सं ति ।। ५२६ ॥ इति भावधर्मतीर्थस्य करणशीलान् जिनानित्येषोऽर्थः । जितराग-दोष-मोहानर्हतः कीर्तयिष्ये इति ।। ५२६ ।।
આવા પ્રકારના ભાવ ધર્મતીર્થના કરવાના સ્વભાવવાળા જિનેશ્વર ભગવંતોને એ “ધમ્મતિર્થીયરે જિણે' પદનો અર્થ છે. વળી “અરિહતે કિસ્સે' - જેમણે રાગ-દ્વેષ અને મોહને જીતી લીધા છે એવા અરિહંતોનું
तन रीश. (५२७)
चउवीसं ति य संखा, भारहवासुब्भवाण अरहाणं । अवि सद्दाओ वंदे, महाविदेहाइपभवेऽवि ।। ५२७ ।। चतुर्विंशतिरिति च संख्या भारतवर्षोद्भवानामर्हताम् । अपि शब्दाद् वन्दे महाविदेहादिप्रभवान् अपि ।। ५२७ ।।
ચોવીશ એ સંખ્યા ભરતક્ષેત્રમાં જન્મેલા અરિહંત ભગવંતોની છે. અહીં જે અપિ શબ્દ છે તેનાથી મહાવિદેહ અને ઐરવતાદિ ક્ષેત્રોમાં થયેલા અરિહંત भगवतीने ५९ वहुं . (५२७)
कसिणं केवलकप्पं, लोगं जाणंति तह य पासंति । केवलचरित्तनाणी, तम्हा ते केवली हुँति ।। ५२८ ।। कृत्स्नं केवलकल्पं लोकं जानन्ति तथा च पश्यन्ति । केवलचरित्रज्ञानिनस्तस्मात् ते केवलिनो भवन्ति ।। ५२८ ॥
સકલ અને સંપૂર્ણ લોકને જેઓ જાણે છે અને જુએ છે, વળી યથાખ્યાત ચારિત્ર અને કેવળજ્ઞાનના સ્વામિ હોવાથી તેઓ કેવલી થાય છે. (કહેવાય છે.) (५२८)
(प्रश्नोत्तर) इह अक्खेव-पसिद्धी उ -
जह पडदेसम्मि पडो, गामो वा गामएगदेसम्मि ।
૧૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org