________________
-
लोगस्स एगदेसे, वट्टइ तह लोगसद्दोऽवि ।। ५२९ ।। इहाक्षेप-प्रसिद्धी तु -
यथा पटदेशे पटो ग्रामो वा ग्रामैकदेशे। लोकस्यैकदेशे वर्तते तथा लोकशब्दोऽपि ।। ५२९ ।।
હવે અહીં પ્રશ્નોત્તર કરે છેજેમ વસ્ત્રના એક ભાગને માટે વસ્ત્ર શબ્દ, ગામના એક ભાગ માટે ગામ શબ્દ વપરાય છે તેમ લોકના એક ભાગમાં લોક શબ્દ વર્તે છે. (ર)
(विशेषोनी सतl) लोगस्सुजोयगरा, चंदाईयाऽवि तेण भन्नति । तेसिं वोच्छेयत्थं, भणियमिणं धम्मतित्थगरे ।। ५३० ।। लोकस्योद्योतकराश्चन्द्रादिका अपि तेन भण्यन्ते । तेषां व्युच्छेदार्थ भणितमिदं धर्मतीर्थकरान् ।। ५३० ।।
તેથી (લોકના એક ભાગને પ્રકાશિત કરનારા) ચન્દ્ર વિગેરેને પણ લોકને વિષે પ્રકાશ કરનારા કહેવાય છે તેથી તે ચન્દ્ર વિગેરેનો વ્યવરચ્છેદ કરવા માટે ઘર્મતીર્થને કરનારા એવું વિશેષણ કહ્યું છે. (૩૦)
नइमाईओयारं, धम्मत्थं जे कुणंतीह सुगर्म । तेऽवि हु जणे पसिद्धि, लहंति किर धम्मतित्थयरा ।। ५३१ ।। नद्याद्यवतारं धर्मार्थं ये कुर्वन्तीह सुगमम् । तेऽपि खलु जने प्रसिद्धिं लभन्ते किल धर्मतीर्थकराः ।। ५३१।।
નદી વિગેરેમાં ઉતરવાના રસ્તાને ધર્મની ભાવનાથી અવળી પુણ્ય માટે) જેઓ સરળ બનાવે છે તેઓ પણ લોકને વિષે “ધર્મતીર્થને કરનારા' એવી प्रसिद्धिने मेणवे छे. (५३१)
(निविशेष | भाटे ?) तेसिमजिणत्तभावा, विसेसणं इह जिण ति निद्दिढ ।
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org