________________
(तीर्थनु १३५) अहवादाहोवसमं तण्हाइच्छेयणं मलपवाहणं चेव । तिहिँ अत्थेहिँ निउत्तं, तम्हा तं दव्वओ तित्थं ।। ५२३ ।। अथवा - दाहोपशमः तृष्णादिच्छेदनं मलप्रवाहणं चैव । त्रिभिरथैर्नियुक्तं तस्मात् तद् द्रव्यतस्तीर्थम् ।। ५२३ ।।
અથવા બળતરાને શમાવવી, તરસ-થાક વગેરેને દૂર કરવા અને અશુચિને ધોઈ નાખવી આ ત્રણ અર્થથી સંપન્ન છે તેથી તેને દ્રવ્યથી તીર્થ કહેવાય છે.
|(५२3)
(मावतीर्थमान लक्ष घटावे छे.) कोहम्मि उ निग्गहिए, दाहस्सुवसमणभावओ तित्थं । लोहम्मि उ निग्गहिए, तण्हावोच्छेयणं होइ ।। ५२४ ।। क्रोधे तु निगृहीते दाहस्योपशमेन भावतस्तीर्थम् । लोभे तु निगृहीते तृष्णाव्युच्छेदनं भवति ।। ५२४ ।।
ક્રોધ પર વિજય મેળવ્યું છતે મનનો દાહ શમી જતો હોવાથી તે ભાવથી તીર્થ છે અને લોભનો નિગ્રહ કર્યો છતે તૃષ્ણા નાશ પામી જાય છે. (તેથી તે माथी तीर्थ छ.) (५२४)
अट्ठविहं कम्मरयं, बहुएहिँ भवेहिँ संचियं जम्हा । तव-संजमेण धोयइ, तम्हा तं भावओ तित्थं ।। ५२५ ।। अष्टविधं कर्मरजो बहुकैर्भवैः सञ्चितं यस्मात् । तपः-संयमेन धावति तस्मात् तद् भावतस्तीर्थम् ।। ५२५ ।।
ઘણા ભવોથી એકઠા કરેલા આઠ પ્રકારના કર્મરૂપી મેલને તપ અને સંયમથી | ધોઇ નાખે છે તેથી તે (ચતુર્વિધ સંઘ) ભાવથી તીર્થ છે. (પ૨૫)
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org