________________
વળી જેમ લોચ કરવાથી પીડા ઉપજાવવા છતાં પણ શુદ્ધ મન અને શુદ્ધપરિણામવાળો સાધુ સંપૂર્ણપણે નિર્જરાને જ પ્રાપ્ત કરે છે. (૯૬)
(15२५) जह वा कुसलो विजो, लंघण-कडुगोसहाइदाणेणं । विहियारोग्गो पावइ, इच्छियमत्थं च कित्तिं च ।। ९७ ।। यथा वा कुशलो वैद्यो लङ्घन-कटुकौषधादिदानेन । विहितारोग्यः प्राप्नोतीच्छितमर्थं च कीर्ति च ।। ९७ ।। ।
અથવા કોઈ કુશળ વૈદ્ય લાંઘણ કરાવવી, કડવા ઔષધ આપવા વિગેરે દ્વારા આરોગ્યને કરે (રોગ દૂર કરે) તો ઇચ્છિત ધનને અને યશને પ્રાપ્ત કરે छ.(८७)
(शुममावत या भक्षयन १२९५) एवं सुहभावजुअं, पहाणं उजालणं च पडिमाणं । भत्तीए कीरत, कम्मक्खयकारणं चेव ।। ९८ ।। एवं शुभभावयुतं स्नानमुज्ज्वालनं च प्रतिमानाम् । भक्त्या क्रियमाणं कर्मक्षयकारणं चैव ।। ९८ ।।
આ પ્રમાણે શુભભાવપૂર્વક ભક્તિથી કરાતો પ્રક્ષાલ કે પ્રભુજીની નિર્મળતાને કરનાર કોઈ પણ ક્રિયા એ કર્મક્ષયનું કારણ જ બને છે. (૯૮).
आहरणं पुण एत्थ, वीरजिणिंदस्स कन्नसल्लाइं । अवणेत्तु सुहं पत्ता, सिद्धत्थवणी-खरयवेजा ।। ९९ ।। आहरणं पुनरत्र वीरजिनेन्द्रस्य कर्णशल्यानि । अपनीय सुखं प्राप्तौ सिद्धार्थवणिक् खरकवैद्यौ ।। ९९ ।।
અહીં ઉદાહરણ છે - વીર પરમાત્માના કાનમાંથી ખીલા કાઢી સિદ્ધાર્થ 4 भने ५२४ वैध सुप पाभ्या. (८८)
तह बाहिओ न भयवं, संगमयविमुक्ककालचक्केणं । जह जणियभेरवरवं, नीणिजंतेसु सल्लेसु ।। १०० ।।
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org