________________
नणु पूआसक्कारा, नियमा दव्वत्थओ मुणिजणस्स । तप्पणिहाणमजुत्तं, तहाहि पयर्ड इमं सुत्तं ।। ४०७ ।। ननु पूजा-सत्कारौ नियमाद् द्रव्यस्तवो मुनिजनस्य । तत्प्रणिधानमयुक्तं, तथाहि-प्रकटमिदं सूत्रम् ।। ४०७ ।।
શિષ્યપ્રશ્ન-પૂજા અને સત્કાર એ નિયમાદ્રવ્યસ્તવ છે તેથી સાધુભગવંતોને તદ્વિષયક પ્રણિધાન અયોગ્ય છે કેમકે આ સૂત્ર (નીચેનું) એ બાબતમાં સ્પષ્ટ જ छ. (४०७)
(मावश्य माय गाथा - १८3) छज्जीवकायसंजमो, दव्वत्थए सो विरुज्झई कसिणो। तो कसिणसंजमविऊ, पुप्फाईयं न इच्छंति ।। ४०८ ।। षड्जीवकायसंयमो द्रव्यस्तव एष विरुध्यते कृत्स्नः । ततः कृत्स्नसंयमवित् पुष्पादिकं न इच्छन्ति ।। ४०८ ।।
છ જીવનિકાયના વધથી વિરતિરૂપ સંપૂર્ણ સંયમ, તે દ્રવ્યસ્તવમાં વિરાધિત થાય છે, ટકી શકતું નથી તેથી સંપૂર્ણ સંયમના જાણકારો પુષ્પાદિપૂજારૂપ द्रव्यस्तवने ७ता नथी. (४०८)
संजमविरुद्धकिञ्चे, पणिहाणं नेव जुजए काउं । चिंतिजियसावजो, पणिहाणं कुणइ आरंभे ।। ४०९ ।। संयमविरुद्धकृत्ये प्रणिधानं नैव युज्यते कर्तुम् । चिन्त्यमानसावद्यः प्रणिधानं करोति आरम्भे ।। ४०९ ।।
સંયમવિરોધિ કૃત્યને વિષે પ્રણિધાન કરવું - મનની વિચારણાને જોડવી તે ! જરા પણ યોગ્ય નથી. આજે સાવઘનો વિચાર કરનાર કાલે સાવદ્ય પ્રવૃત્તિના मात्मने विषे प्रसिधान २शे. (४०८)
(प्रत्युत्तर) भन्नइ गुरुणा-भद्दय !, नेगतेणेस संजमविरुद्धो । दव्वट्ठो दव्वत्थओ, नयढे उ तिविहतिविहेण ।। ४१० ।। भण्यते गुरुणा भद्रक ! नैकान्तेनैष संयमविरुद्धः ।
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org