________________
द्वयार्थः द्रव्यस्तवो नयार्थे तु त्रिविधत्रिविधेन ।। ४१० ।। ..
ગુરુભગવંત પ્રત્યુત્તર આપે છે - હે ભદ્ર!એકાંતે આ દ્રવ્યસ્તવ સંયમ વિરુદ્ધ નથી. ફક્ત કરણ-કરાવણથી (યાર્થી બે રીતે નિષિદ્ધ છે નહીં કે અનુમોદનાથી अर्थात् त्रिविध - त्रिविधे. (४१०)
पूयाफलपरिकहणं, पमोयणा चोयणा मुणिवरेहिं । अणुमोयणं पि कीरइ, पमोय उववूहणाइहिं ।। ४११ ।। पूजाफलपरिकथनं प्रमोदना चोदना मुनिवरैः । अनुमोदनमपि क्रियते प्रमोद-उपबृंहणादिभिः ।। ४११ ।।
પૂજાના ફળને બતાવવું, પૂજા કરનારની પ્રશંસા કરવી, પૂજા કરવાની પ્રેરણા કરવી અને પ્રમોદ, પ્રશંસાદિ દ્વારા મુનિજનો વડે અનુમોદના પણ કરાય छ. (४११)
नंदीकरणे जिणपायपूयणं जं सुयम्मि उवइडे । जिणबिंबाण पइट्ठा वि सूरिणा सूरिमंतेण ।। ४१२ ।। नन्दिकरणे जिनपादपूजनं यत् श्रुते उपदिष्टम् । जिनबिम्बानां प्रतिष्ठाऽपि सूरिणा सूरिमन्त्रेण ।। ४१२ ।।
નદિસૂત્રના ઉચ્ચારણ કરવાના પ્રસંગે પરમાત્માના ચરણકમલનું પૂજન શ્રુતમાં બતાવ્યું છે, તથા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા પણ આચાર્ય ભગવંત વડે / સૂરિપત્રથી મંત્રિત વાસચૂર્ણના ક્ષેપ દ્વારા કરવામાં આવે છે. (૪૧૨)
तम्हा नेगतेणं, सावज्जो एस वजणिजो वा। एयं पुण विन्नेयं, एयालावगदुगाओ वि ।। ४१३ ।। तस्माद् नैकान्तेन सावद्य एष वर्जनीयो वा । एतत् पुनर्विज्ञेयमेतदालापकद्विकादपि ।। ४१३ ।।
તેથી આ દ્રવ્યસ્તવ એકાત્તે સાવદ્ય પણ નથી કે ત્યાજય પણ નથી. વળી તે આ બે આલાપકોથી (પૂઅણવત્તિયાએ સક્કારવત્તિયાએથી) પણ જાણવું. (४१७)
.
१२3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org