________________
મોહથી કલુષિત બનેલા મનવાળો દોષ ન હોય તેને વિષે પણ દોષનો સંકલ્પ કરે, તે પોતાના આત્માને માતાએ બનાવેલા પીણાની ઉલ્ટી કરનાર વણિકપુત્રની જેમ ઠગે છે. (૧૦૩)
( શુભક્રિયાનો નિંદક બહુજનાપકારી ) सुर्द्ध पि भत्तपाणं, कुणइ असुद्ध असुद्धसंकप्पो । संकाकलुसियचित्तो, एसणनिरवेक्खभावो वा ।। १०४ ॥ शुद्धमपि भक्तपानं करोत्यशुद्धमशुद्धसंकल्पः । शङ्काकलुषितचित्त एषणनिरपेक्षभावो वा ।। १०४ ।।
અશુધ્ધના સંકલ્પવાળો, શંકાથી કલુષિત ચિત્તવાળો અથવા ત્રણે પ્રકા૨ની એષણાને વિષે નિરપેક્ષ ભાવવાળો (શુધ્ધ કે અશુધ્ધની દરકાર ન કરનાર) શુધ્ધ એવા ભોજન અને પાણીને પણ અશુધ્ધ કરે છે. (૧૦૪)
अवसउणकप्पणाए, सुंदरसउणो असुंदरं फलइ ।
इय सुंदरा वि किरिया, असुहफला मलिणहिययस्स ।। १०५ ।। अपशकुनकल्पनया सुन्दरशकुनमसुन्दरं फलति । इति सुन्दराऽपि क्रियाऽशुभफला मलिनहृदयस्य ।। १०५.।। અપશુકનની કલ્પનાથી સુંદર શુકન પણ ખરાબ ફળ આપે છે, તે જ રીતે મલિન હૃદયવાળાની સુંદર એવી પણ ક્રિયા અશુભ ફળ આપનારી બને છે. (૧૦૫)
सुत्ताविरुद्धकिरियं, खिंसंतो निययघडियजुत्तीहिं । पंडियमाणी पुरिसो, कलुसइ भावं बहुजणस्स ।। १०६ ।। सूत्राविरुद्धक्रियां क्षिपन् निजकघटितयुक्तिभिः । पण्डितमानी पुरुषः कलुषयति भावं बहुजनस्य ।। १०६ ।।
સૂત્રથી અવિરોધી ક્રિયાને પોતાની મનઘડંત યુક્તિઓથી નિંદતો પોતાની જાતને પંડિત માનતો પુરુષ ઘણા લોકોના ભાવને કલુષિત કરે છે. (૧૦૬)
(લોકોની મુગ્ધતા )
Jain Education International
૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org