________________
सम्मजिणवंदणं पुण, विहाण-अत्थावबोहओ होइ । तत्थ विहाणं भणियं, सुत्तपयत्थं अओ वोच्छं ।। २६२ ।। सम्यजिनवन्दनं पुनर्विधाना-ऽर्थावबोधतो भवति । तत्र विधानं भणितं सूत्रपदार्थमतो वक्ष्ये ॥ २६२ ।।
સારી ચૈત્યવન્દના વિધિપૂર્વક કરવાથી અને અર્થના જ્ઞાનથી થાય છે. તેમાં વિધિ બતાવી; હવે સૂત્રના દરેક પદના અર્થને હું કહીશ. (૨૨)
इह साहू सड्ढो वा, चेइयगेहाइउचियदेसम्मि। जहजोगं कयपूओ, पमोयरोमंचियसरीरो ।। २६३ ।। इह साधुः श्राद्धो वा चैत्यगृहाधुचितदेशे। यथायोगं कृतपूजः प्रमोदरोमाञ्चितशरीरः ।। २६३ ।।
હવે દેરાસરના રંગમંડપાદિ ઉચિત ક્ષેત્રમાં સાધુ ભગવંત કે શ્રાવક (ઉપલક્ષણથી સાધ્વીજી ભગવંત કે શ્રાવિકા પણ) યથાયોગ્ય પૂજા કરી मानंही पुसहित शरीरवापाथ (प्रभावियारे). (253)
(ચૈત્યવન્દન કરતા પૂર્વે કરવાની વિચારણા) धन्नोऽहं कयपुन्नो, अणोरपारम्मि भवसमुद्दम्मि। जेण मइ संपत्तं, जिणवंदणसुत्तबोहित्थं ।। २६४ ।। धन्योऽहं कृतपुण्योऽनवपारे भवसमुद्रे । येन मया संप्राप्तं जिनवन्दनसूत्रबोहित्थम् ।। २६४ ।।
હું ધન્ય છું, પુણ્યશાળી છું કેમકે અપાર એવા સંસારરૂપી સમુદ્રમાં (તરવા માટે)પરમાત્માની વન્દનાના સૂત્રોરૂપી નાવડું મારા વડે મેળવાયું છે. (૨૬૪)
एवं परम तत्तं, कायव्वमिओ वि नाऽवरं भुवणे । विजं पिव मंतं पिव, विहिणाऽराहेमि ता एयं ।। २६५ ॥ एवं संवेगरसायणेण सुत्थीभवंतसव्वगो। अइयारभीरुयाए, पडिलेह-पमजणुजुत्तो ।। २६६ ।। उद्दामसरं वेयालिओ व्व पढिऊण सुकइबद्धाइं ।
-
७८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org