________________
તેવા જીવો સહેલાઇથી જ્ઞાન મેળવી શકે અને મેળવેલું ઘારી રાખી શકે તેટલા માટે સંક્ષેપથી આ રચ્યું છે, હવે વિકટ પદોના સ્પષ્ટ રીતે અર્થ મળી શકે ते भाटे सूत्रनामर्थन ९ ई. (२५८)
(पूर्व पताको सूत्रार्थ मछे.) सो पुण पुव्वकईहिं, भणिओ च्चिय ललियवित्थराईसु । किंतु महामइगम्मो, दुरवगम्मो पागयजणस्स ।। २५९ ।। स पुनः पूर्वकविभिर्भणितः खलु ललितविस्तरादिषु । किन्तु महामतिगम्यो दुरवगम्यः प्राकृतजनस्य ।। २५९ ।।
તે સૂત્રાર્થ પૂર્વકવિઓ વડે લલિતવિસ્તરાદિ ગ્રન્થોમાં કહેવાયો જ છે, પરંતુ તે અર્થ મહાબુદ્ધિમાનોને જ ગમ્ય છે, સામાન્ય લોકો માટે તે સૂત્રાર્થને જાણવો भुजे. (२५८)
(अन्य २यनानुं प्रयोन) । दुक्कररोया विउसा, बाला भणियं पि नेव बुझंति । तो मज्झिमबुद्धीणं, हियत्थमेसो पयासो मे ॥ २६० ।। । दुष्कररोचा विदुषा बाला भणितमपि नैव बुध्यन्ते । ततो मध्यमबुद्धीनां हितार्थमेष प्रयासो मे ।। २६० ।।
વિદ્વાનો સુંદર રચના કરવા છતાં જલ્દી ખુશ થતા નથી, અને બાળજીવો કહેલું પણ સમજી શકતા નથી, તેથી મધ્યમબુદ્ધિવાળા જીવોના હિત માટે મારો मा प्रयास छे. (२७०)
जं सम्मवंदणाए, जायइ जीवस्स सुंदरो भावो। तत्तो पुण कम्मखओ, तओ वि सव्वं सुकल्लाणं ।। २६१ ।। यत्सम्यग्वन्दनायां जायते जीवस्य सुन्दरो भावः । ततः पुनः कर्मक्षयस्ततोऽपि सर्व सुकल्याणम् ।। २६१ ।।
સાચી અને સારી રીતે વંદના કરવાથી જીવને સુંદર ભાવ ઉત્પન્ન થાય છે, તેનાથી કર્મનો ક્ષય થાય છે, અને તેનાથી સઘળું કલ્યાણ થાય છે. (૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org