________________
सपराणंदकराई, मंगलचित्ताई वित्ताई ।। २६७ ।। कयपंचंगपणामो, दाहिणजाणुं महीए विणिहट्ट । इयर मणा अलग्गं, ठविउण कयंजलीमउलो ।। २६८ ।। एतत्परमं तत्त्वं कर्त्तव्यमितोऽपि नापरं भुवने । विद्यामिव मत्रमिव विधिनाऽऽराधये तत एतत् ।। २६५ ।। एवं संवेगरसायनेन स्व(सु)स्थीभवत्सर्वाङ्गः । अतिचारभीरुतया प्रतिलेख(न)-प्रमार्जनोद्युक्तः ।। २६६ ।। उद्दामस्वरं वैतालिक इव पठित्वा सुकविबद्धानि । स्वपरानन्दकराणि मङ्गलचित्राणि वृत्तानि ।। २६७ ।। कृतपञ्चाङ्गप्रणामो दक्षिणजानुं मह्या विनिधृत्य । इतरं मनागलग्न स्थापयित्वा कृताञ्जलिमुकुलः ।। २६८ ।।
આ જ શ્રેષ્ઠ તત્ત્વ છે, આના સિવાય જગતમાં બીજું કશું જ કરવા લાયક નથી. તેથી આ ચૈત્યવંદનાની, (ઉત્તમ) વિદ્યાની જેમ અથવા (અપૂર્વ) મન્સની જેમ વિધિથી આરાધના કરું. આ પ્રમાણે સંવેગ (મોક્ષાભિલાષ)રૂપી રસાયણથી જેના આત્માના સર્વ પ્રદેશો સ્વસ્થ થઈ રહ્યા છે, એવો સાધક અતિચારથી ડરતો હોવાના કારણે પ્રતિલેખન (દ્રષ્ટિથી જોવું) અને પ્રમાર્જન (ઓઘો અથવા ખેસના છેડા વડે પૂજવું) માં ઉદ્યમવાળો; ઉત્તમ કવિઓએ બનાવેલા, સ્વ અને પરને આનંદ આપનારા, મંગલને કરનારા, વિચિત્ર પ્રકારના (પરમાત્માની સ્તુતિથી ગર્ભિત) શ્લોકોને બંદિજનની જેમ મોટા સ્વરે ગાઈને; પંચાંગ પ્રણિપાત કરી જમણો ઢીંચણ પૃથ્વી પર લગાડી ડાબો ઢીંચણ જમીનને અડાડયા વગર સહેજ ઉંચો રાખી, અંજલિ કરવાથી નમી ગયું છે, શરીર એવો. (२१५-२१५-२१७-२५८)
जिणबिंबपायपंकयविणिवेसियनयणमाणसो घणियं । अक्खलियाइगुणजुयं, पणिवायथयंतओ) पढई' ।। २६९ ।। जिनबिम्बपादपङ्कजविनिवेशितनयनमानसोऽत्यर्थम् ।
अस्खलितादिगुणयुतं प्रणिपातस्तवं ततः पठति ।। २६९ ॥ ૧ લલિતવિસ્તરામાં આ પ્રમાણે વિધિ બતાવી છે. અહીં સાધુ કે શ્રાવક જિનમંદિરાદિમાં ચૈત્યવંદનને વિષે જ અત્યંત પ્રયત્નશીલ, અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org