________________
ત્યાર બાદ શક્રસવની વિધિથી બેસી મંગલને કરનારા સ્તોત્રને (ચૈત્યવંદન સૂત્રને) કહે. ફરી નમુસ્કુર્ણ કરી અંતે આચાર્ય ભગવંતાદિને વંદન કરે. (૩૯૦)
(मरिहंत येया बोलवानी विधि) उद्वित्तु ठिओ संतो, पमोयरोमंचचिंचइयगत्तो । चेइयगयथिरदिट्ठी, ठवणाजिणदंडयं पढइ ।। ३९१ ।। उत्थाय स्थितः सन् प्रमोदरोमाञ्चमण्डित(पुलकित) गात्रः ।
चैत्यगतस्थिरदृष्टिः स्थापनाजिनदण्डकं पठति ।। ३९१ ।। - ત્યારપછી ઉભો થઈને સ્થિર રહ્યું છતે હર્ષથી ઊભી થઈ ગયેલી રોમરાજીથી શોભાયમાન અંગવાળો, પ્રતિમાને વિષે રાખેલા છે સ્થિર નયનયુગલ એવો સ્થાપના જિનેશ્વરોને લગતું સ્તોત્ર અરિહંત ચેઈયાણ બોલે. (૩૯૧)
"अरिहंतचेइयाणं करेमि काउस्सग्गं वंदणवत्तियाए" इत्यादि सूत्रम् ।। एत्थ पुण वक्कछक्कं, महापयाई हवंति अहेव । आलावा चोयालीस होति इमिणा विहाणेणं ।। ३९२ ।। "अरिहन्तचैत्यानां करोमि कायोत्सर्ग वन्दनवृत्तिकया" इत्यादि सूत्रम् ।। अत्र पुनर्वाक्यषट्कं महापदानि भवन्ति अष्टैव । आलापाश्चतुश्चत्वारिंशद् भवन्त्यनेन विधानेन ।। ३९२ ।।
આ સૂત્રમાં છ વાક્યો અને આઠ મહાપદો છે. તેમજ પૂર્વની રીતે ૪૪ मातापामो - ५ो होय छे. (3८२)
अब्भुवगमो निमित्तं, हेऊ एगवयणंत आगारा । बहुवयणता य तहा, उस्सग्गपमाणवक्काई ।। ३९३ ।। अभ्युपगमो निमित्तं हेतुरेकवचनान्ता आकाराः । बहुवचनान्ताश्च तथा उत्सर्गप्रमाणवाक्यानि ।। ३९३ ।। સૌ પ્રથમ કાયોત્સર્ગ કરવાનો સ્વીકાર, ત્યાર બાદ નિમિત્ત, હેતુ,
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org