________________
(विसी5२asi) कंटाइसल्लरहिओ, दव्वविसल्लो इहं सुही होइ। अइयारसल्लरहिओ, भावविसल्लो इह परत्थ ।। ३८७ ।। कण्टा(णूका)दिशल्यरहितो द्रव्यविशल्य इह सुखी भवति । अतिचारशल्यरहितो भावविशल्य इह परत्र ।। ३८७ ।।
કાંટા વિગેરે શલ્યથી રહિત તે દ્રવ્યવિશલ્ય જાણવો. તે ઈહલોકમાં સુખી રહે છે તે જ રીતે અતિચારરૂપ શલ્યથી રહિત તે ભાવવિશલ્ય જાણવો. તેવી વ્યક્તિ ઈહલોક અને પરલોક બન્નેમાં સુખી થાય છે. (૩૮૭)
इञ्चाइसुत्तविहिणा, काउस्सग्गं करेइ थिरचित्तो। ऊसासा पणुवीसं, पमाणमेयस्स निद्दिह ॥ ३८८ ।। इत्यादिसूत्रविधिना कायोत्सर्ग करोति स्थिरचित्तः । उच्छ्वासाः पञ्चविंशतिः प्रमाणमेतस्य निर्दिष्टम् ।। ३८८ ॥
(ઇરિયાવહી, તસ્મઉત્તરી) ઇત્યાદિ સૂત્રોની વિધિથી સ્થિર ચિત્તવાળો સાધક કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગના સમયનું પ્રમાણ ૨૫ શ્વાસોચ્છવાસ જેટલું શાસ્ત્રકારોએ બતાવ્યું છે. (લોગસ્સ થી ચંદેસુ નિમલયરા સુધી) (૩૮૮).
काऊण नमोकारं, अरिहंताणं ततो विहाणेण। ... पारियकाउस्सग्गो, चउवीसजिणत्थयं पढइ ।। ३८९ ।। कृत्वा नमस्कारमर्हतां ततो विधानेन । पारितकायोत्सर्गः चतुर्विंशतिजिनस्तवं पठति ।। ३८९ ।।
ત્યાર પછી વિધિપૂર્વક અરિહંત ભગવંતોને નમસ્કાર કરીને તેનો અરિહંતાણં) બોલીને કાયોત્સર્ગને પારી લઇ ચોવીસ જિનેશ્વરોનું સૂત્ર લોગસ मोमग पोटो. (3८८)
तो सक्कथयविहिणा, ठाऊणं मंगलत्थयं पढइ । भुजो सक्कथयते, आयरिआई उ वंदेइ ।। ३९० ॥ ततः शक्रस्तवविधिना स्थित्वा मङ्गलस्तवं पठति । भयः शक्रस्तवान्ते आचार्यादींस्तु वन्दते ॥ ३९० ।।
૧૧૬
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org