________________
प्रस्फोटितमतिशयचूर्णितमिति येनेह मोहमहाजालम् । वन्दे तं सिद्धान्तमथवा तस्यैव माहात्म्यम् ।। ६६७ ।।
પફોડિય” એટલે જેના વડે મોહની મહાજાળ સંપૂર્ણપણે ભાંગી નખાઈ છે તેવા જિનાગમને અથવા તો તેના જ માહાત્મને નમસ્કાર કરું છું. (૬૬૭)
तहा-“जाई-जरा-मरण" इत्यादि सूत्रम् ।। तथा-“जाति-जरा-मरण-" इत्यादि सूत्रम्।
'oxन्म-४२।-भरस' वि.
जाइ त्ति मासनवगं, गब्भे वसिऊण गरुयदुक्खेणं । नेरइयस्स व घडियालयाओ जीवस्स णिग्गमणं ।। ६६८ ।। जातिरिति मासनवकं गर्भे उषित्वा गुरुकदुःखेन । नैरयिकस्येव घटिकाऽऽलयाद् जीवस्य निर्गमनम् ।। ६६८ ॥
જાઈ એટલે નવ મહિના ગર્ભમાં વસી અતિશય દુઃખપૂર્વક, નારકીનો જીવ નાનકડા ઘડા જેવા ઉત્પત્તિસ્થાનમાંથી બહાર નીકળે તેમ, જીવનું (गलमाथी पार नीत). (५६८)
(४२१) होइ जरा वुड्ढत्तं, ववसायपहुत्तरूवबलमहणी । जा परिभवदवदड्ढ, जीवंतमयं जर्ण कुणइ ।। ६६९ ।। भवति जरा वृद्धत्वं व्यवसाय-प्रभुत्व-रूप-बलमथनी । या परिभवदवदग्धं जीवन्मृतं जनं करोति ।। ६६९ ।।
પ્રયત્ન, સ્વામિપણું, રૂપ અને બલનો નાશ કરનાર “જરા” નો અર્થ ઘડપણ થાય છે, જે વારંવાર અપમાન રૂપી અમિથી બળી રહેલા માણસને જીવતો છતાં भावोऽरी नाषेछ.(१८)
(भ२९१) मरणं पुण पंचत्तं, भयंकरं सयलजीवलोयस्स । निययमनायागमणं, दुहावहं वेरिचक्कं व ।। ६७० ।।
ર૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org