________________
मरणं पुनः पञ्चत्वं भयंकरं सकलजीवलोकस्य । नियतमज्ञातागमनं दुःखावहं वैरिचक्रमिव ।। ६७० ।।
મરણ' એટલે મૃત્યુ, જે જગતના સર્વ જીવસમૂહોને વિષે ભય ઉત્પન્ન કરનારું છે, નિશ્ચયથી (ચોક્કસપણે) જેના આગમનને જાણી શકાતું નથી અને शत्रुमोना सेनानी ममोत्५६ छे. (६७०)
(सी) सोओ मण-देहाणं, संतावयरो जणस्स परिणामो। धणहरण-बंधुमरणाइसंभवो भवभमनिमित्तं ।। ६७१ ।। शोको मनो-देहयोः संतापकरो जनस्य परिणामः । धनहरण- बन्धुमरणादिसंभवो भवभ्रमनिमित्तम् ।। ६७१ ।।
ઘનનો નાશ કે લૂંટ, સ્વજનનું મરણ વિગેરેથી ઉત્પન્ન થતો, મન અને શરીરને વિષે તાપ ઉપજાવનારો, સંસારના ભ્રમણમાં કારણભૂત જીવનો परिमिते शोs. (७१)
(५९॥सस) एएसिमणिहाणं, पणासणो जो जिणेदसुयधम्मो। तस्सोवलब्भ सारं, एमाइपयाण संबंधो ।। ६७२ ।। एतेषामनिष्टानां प्रणाशनो यो जिनेन्द्र श्रुतधर्मः । तस्योपलभ्य सारमेवमादिपदानां संबन्धः ।। ६७२ ।।
આ અનિષ્ટોનો નાશ કરનાર જે જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો શ્રતધર્મ, તેના સારને પામીને આમ આગળના પદો સાથે સંબંધ છે. (૬૭૨)
असुहनिवारणसत्ती, पाएणेएण तस्स निद्दिहा ।। सुहसंपयाण सत्ती, भन्नइ तीएण पाएण ।। ६७३ ।। अशुभ(असुख)निवारणशक्तिः पादेनतेन ( प्रायेणैतेन) तस्य निर्दिष्टा । सुख(शुभ)संपदां शक्तिर्भण्यते तृतीयेन पादेन ॥ ६७३ ।।
૨૦૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org