________________
આ પદ દ્વારા અશુભનું અથવા અસુખનું દુઃખનું) નિવારણ કરવાની તે શ્રુતની શક્તિ બતાવી. હવે ત્રીજા પદ દ્વારા શુભ સંપત્તિ પ્રાપ્ત કરાવવાની અથવા સુખને પ્રાપ્ત કરાવવાની શક્તિ કહેવાય છે, તે બતાવાય છે. (૬૭૩)
कल्लं सायं जम्हा, अणेइ वाहरइ तेण कल्लाणं । पुक्खलमिति संपुन्नं, सव्वपहाणं पुण विसालं ।। ६७४ ।। कल्यं सातं यस्माद् अणति व्याहरति तेन कल्याणम् । पुष्कलमिति संपूर्ण सर्वप्रधानं पुनर्विशालम् ।। ६७४ ।। ‘કલ્ય” એટલે સુખને, તેને ‘અeઈ એટલે બોલાવતું હોવાથી તેને કલ્યાણ हेवायछ, 'पुर' मेटले संपूर्ण भने 'विशाल' अटले सर्वोत्कृष्ट. (७४) |
तिविहविसेसणजुत्तं, सुहमावहई करेइ जीवाणं । जो तस्स भणियमिमिणा, सुयस्स सुयदाणसामर्थ ।। ६७५ ।। त्रिविधविशेषणयुक्तं सुखमावहति करोति जीवानाम् । यस्तस्य भणितमनेन श्रुतस्य सुखदानसामर्थ्यम् ।। ६७५ ।।
આમ ત્રણ વિશેષણથી યુક્ત સુખને જે જીવોને વિષે “આવહતિ' એટલે કરે છે તે, કૃતનું આ પદ દ્વારા સુખ આપવાનું સામર્થ્ય સૂચવ્યું. (૬૭૫)
को ति सयन्नो पुरिसो, देवाईया य पयडा चेव । तेसिं गणेहि दढमच्चियस्स परिपूइयस्स ति ॥ ६७६ ।। क इति सकर्णः पुरुषो देवादिकाश्च प्रकटाश्चैव । तेषां गणैर्दृढमर्चितस्य परिपूजितस्येति ।। ६७६ ।।
કો એટલે કોણ સાવધાન મનુષ્ય, દેવાદિ તો સ્પષ્ટ જ છે, તેમના સમૂહો परे अत्यंत 'मश्यियस्स' मेटले पूरयेवा...(५७१)
धम्मो सुयधम्मो च्चिय, एए उ सारो य तस्स माहप्पं । उवलब्म जाणिऊणं, करेइ लुत्तो इकारो त्थ ।। ६७७ ।। धर्मः श्रुतधर्म एव एते तु सारश्च तस्य माहात्म्यम् । उपलभ्य ज्ञात्वा करोति लुप्त इकारोऽत्र ।। ६७७ ।।
૨૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org