________________
'घम्भस' भेटले श्रुतधर्मनी 'सार' भेटले माहात्म्य प्रभाव 6qeue' એટલે જાણીને “કરે” કરેઈ શબ્દનો છે અહીંયા લોપાઈ ગયો છે, કરે ? (श्रुतधना भावने पीने ओ९ ४३?) (१७७)
सिढिलित्तमिह पमाओ, भेओ अत्थाओ तम्मि विसयम्मि । जाणियजिणवयणाणं, न एस जुत्तो त्ति भावत्थो ।। ६७८ ।। शिथिलत्वमिह प्रमादो भेदोऽर्थात् तस्मिन् विषये । ज्ञातजिनवचनानां नैष युक्त इति भावार्थः ।। ६७८ ।।
પ્રમાદ એટલે શિથિલપણું, તે વિષયમાં અર્થથી ભિન્નતા (સૂત્રના અર્થને બદલે બીજું જ ચિંતન ચાલે તે). જિનેશ્વર પરમાત્માનું વચન (આજ્ઞા) જાણનારને આવો પ્રમાદ કરવો યોગ્ય નથી, એવો આ પદનો ભાવાર્થ છે. (१७८)
तहा-"सिद्धे भो ! पयओ" वृत्तं सूत्रम् ।। तथा-"सिद्धान् भो ! प्रयतः" वृत्तं सूत्रम् ।
(सिद्ध) सिद्धे लद्धपइडे, अक्खलिए कुमयसत्थनिवहेण । अहवा सिद्धे णिच्चे, तिकालभाविप्पहावेण ।। ६७९ ।। सिद्धान् लब्धप्रतिष्ठान् अस्खलितान् कुमतशास्त्रनिवहेन । अथवा सिद्धान् नित्यान् त्रिकालभाविप्रभावेण ।। ६७९ ।।
કુદર્શનીઓના શાસ્ત્રસમૂહથી અલના નહીં પમાડાયેલા, પોતાના અસ્તિત્વને પ્રાપ્ત કરનાર સિદ્ધોને અથવા ત્રણ કાળમાં જેમનો પ્રભાવ અકબંધ २३वानो छ तवा शाश्वत सिद्धाने....(५५८)
सिद्धे वा विक्खाए, सदेव-मणुयाऽसुरम्मि लोयम्मि । भो आमंतणसद्दो, अइसयनाणीण सव्वाणं ।। ६८० ।। सिद्धा वा विख्याताः सदेव-मनुजा-ऽसुरे लोके । भोः आमन्त्रणशब्दोऽतिशयज्ञानिनां सर्वेषाम् ।। ६८० ।। અથવા દેવ મનુષ્યો અને અસુરોથી યુક્ત (ઉર્ધ્વ, તિર્જી અને
२०४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org