________________
तत्थ तमो अन्नाणं, रूविजइ तम्मि तिमिरपडल व । विद्धंसणो विणासी, तस्स उ जिणभणियसिद्धंतो ।। ६६४ ॥ तत्र तमोऽज्ञानं रूप्यते तस्मिन् तिमिरपटलमिव । विध्वंसनो विनाशी तस्य तु जिनभणितसिद्धान्तः ।। ६६४ ।।
તેમાં “તમઃ' એટલે અજ્ઞાન, તેને અંધકારના સમૂહની ઉપમા અપાય છે. આવા અજ્ઞાન રૂપી અંધકારના સમૂહનો વિધ્વંસન' એટલે વિનાશ કરનાર टिनेश्वर भगवंताला मामशास्त्रो (छ) (१६४)
__ (
सुनरिमउियस्स) तस्स त्ति सुरा पयडा, गणो य संघो फुड च्चिय नरिंदो। तेहि महियस्स परिपूइयस्स गुरुभत्तिराएण ।। ६६५ ।।
(सामाघ२२स पंह) सीमा मेरा तं जो, धरई धम्मस्स तह अहम्मस्स । तं वंदे भत्तीए, छहविभत्ती उ बीयत्थे ।। ६६६ ।। तस्येति सुराः प्रकटा गणश्च सङ्घः स्फुट एव नरेन्द्रः । । तैर्महितस्य परिपूजितस्य गुरुभक्तिरागेण ।। ६६५ ।। सीमा मर्यादा तां यो धरति धर्मस्य तथाऽधर्मस्य ।। त वन्दे भक्त्या षष्ठीविभक्तिस्तु द्वितीयार्थे ।। ६६६ ।।
વળી તે “સુર” એટલે દેવતાઓ “ગ” એટલે સમૂહ “નરેન્દ્ર તો સ્પષ્ટ જ છે, દેવતાઓના સમૂહ અને રાજાઓ વડે “મહિસ્સ”એટલે ઉત્કૃષ્ટ ભક્તિ અને પ્રેમથી સંપૂર્ણ રીતે પૂજાયેલા... “સીમા' એટલે ધર્મ અને અધર્મની મર્યાદા, તેને જે ધારણ કરે છે (તે જિનાગમ), તેને હું ભક્તિથી વંદુ છું. અહીં દરેક પદમાં વપરાયેલ છઠ્ઠી વિભક્તિ દ્વિતીયા વિભક્તિના અર્થમાં વપરાઈ છે. (१५-११)
(५४ोउियमोडास) पप्फोडियमइसयचुन्नियं ति जेणेह मोहमहजालं। वंदे तं सिद्धतं, अहवा तस्सेव माहप्पं ।। ६६७ ।।
२००
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org