________________
एतदपि युक्तियुक्तं आचीर्णं येन दृश्यते बहुशः । नवरं नवभेदानां ज्ञेयं उपलक्षणं तदपि ।। १७२ ।।
આ પણ યુક્તિયુક્ત જ છે કેમકે ઘણે ઠેકાણે અને વારંવાર આવી આચરણા જોવાય છે પરંતુ આ ત્રણ ભેદો પણ ઉપરોક્ત નવ ભેદોના ઉપલક્ષણભૂત જ छ. (१७२.)
(ચૈત્યવન્દનાના નવભેદ અને ત્રણ ભેદ શા માટે?) पाढकिरियाणुसारा, भणिया चिइवंदणा इमा नवहा । अहिगारिविसेसा पुण, तिविहा सव्वा वि जं भणियं ।। १७३ ।। पाठक्रियानुसाराद् भणिता चैत्यवन्दनेयं नवधा । अधिकारिविशेषात्पुनः त्रिविधा सर्वाऽपि यद् भणितम्।।१७३।।
પાઠ અને ક્રિયાના ભેદને અનુસાર આ ચૈત્યવન્દ્રના નવ પ્રકારની બતાવી છે, જ્યારે તેના અધિકારીઓના ભેદથી સર્વ ચૈત્યવન્દના ત્રણ પ્રકારની બતાવી छ, म ..(१७3)
(त्री वहनापंयाशभत्री था) अहवा वि भावभेया, ओहेणं अपुणबंधगाईणं । सव्वा वि तिहा नेया, सेसाणमिमी न जं समए ।। १७४ ।। अथवाऽपि भावभेदादोघेन अपुनर्बन्धकादीनाम् । सर्वाऽपि त्रिधा ज्ञेया शेषाणामियं न यत्समये ।। १७४ ।।
અથવા ભાવના ભેદથી પણ સામાન્યથી અપુનર્બન્ધક વિગેરે (સમ્યદ્રષ્ટિ, વિરત) જીવોને સર્વ ચૈત્યવન્દના ત્રણ પ્રકારની જાણવી, કેમ કે અપુનર્બન્ધક પહેલાના બાકીના જીવોને આગમમાં ચૈત્યવદનાના અધિકારી બતાવ્યા નથી (१७४)
(अपुनर्जन्तुं स्व३५) मिच्छत्तुक्कोसठिई, न बंधिही अपुणबंधगो तेण । समयकुसलेहँ सो पुण, इमेहिँ लिंगेहिँ नायव्वो ॥ १७५ ।। मिथ्यात्वोत्कृष्टस्थितिं न भन्त्स्यति अपुनर्बन्धकः तेन ।
૫૧
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org