SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ समयकुशलैः स पुनः एभिर्लिङ्गैर्ज्ञातव्यः ।। १७५ ।। મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી બાંધવાનો નથી તેથી જે અપુનબંધક કહેવાય છે, તેને શાસ્ત્રકુશળ આત્માઓએ આ લિંગો વડે જાણવો (જ્યાં આવા લિંગો હોય ત્યાં અપુનર્બંધકત્વ અવશ્ય હોય) (૧૭૫) (અપુનર્બંધકના લિંગો) पावं न तिव्वभावा, कुणइ न बहु मन्नए भवं घोरं । उचिट्ठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधो ति ।। १७६ । पापं न तीव्रभावात् करोति न बहु मन्यते भवं घोरम् । उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्ध इति ।। १७६ ॥ તીવ્રભાવથી પાપ ન કરે, ભયંકર સંસારને બહુ ન માને ( સંસાર અને સંસારની સામગ્રી પર તીવ્ર રાગ ન હોય) અને સર્વત્ર ઔચિત્યનું પાલન કરતો હોય તેને અપુનર્બન્ધક કહેવાય (૧૭૬) (સમ્યગ્દષ્ટિ અને વિરતના લક્ષણો) तत्थत्थे रोयंतो, सम्मद्दिट्ठी असग्गहविमुक्को । વૈસે-યવિદ્નુઓ, ચારિત્તી તુલિયસામો ।। ૧૭૭ ।। तत्रार्थान् रोचयन् सम्यग्दृष्टिरसद्ग्रहविमुक्तः । દેશે-ત્તરવિરતિયુતચારિત્રી તુતિતસામર્થ્યઃ ॥ ૨૭૭ ।। પરમાત્મા પ્રરૂપિત પદાર્થો પરની રૂચિથી યુક્ત, કદાગ્રહથી મુકાયેલો આત્મા સમ્યગદૃષ્ટિ છે. દેશવિરતિ અને સર્વવિરતિથી યુક્ત પોતાના સામર્થ્યની તુલના કરનાર (શક્તિ મુજબ આચરનાર) ચારિત્રી જાણવો. (૧૭૭) अहिगारीणमिमेसिं, विन्नेया वंदणा तिहा कमसो । હીળા મન્ત્-ઢોસા, સેસાળદિયારિો સેવ ! ૨૦૮ !! अधिकारिणामेषां विज्ञेया वन्दना त्रिधा क्रमशः । હીના-મધ્યો-ત્કૃષ્ટાઃશેષા અનધિ રિળ‰વ ।। ૭૮ II ઉપરોક્ત અધિકારી જીવોને ત્રણ પ્રકારની વન્દના ક્રમશઃ હીન, મધ્યમ અને ઉત્કૃષ્ટ જાણવી, એટલે કે અપુનર્બંધકને હીન, સમ્યગ્દષ્ટિને મધ્યમ અને પર Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy