________________
अन्ने भति
पणिवायदंडगेणं, एगेण जहन्नवंदणा नेया । तद्दुगतिगेण मज्झा, उक्कोसा चउहिँ पंचहिँ वा ।। १६९ ।।
अन्ये भणन्ति
प्रणिपातदण्डकेन एकेन जघन्यवन्दना ज्ञेया ।
तद्विकत्रिकेण मध्या उत्कृष्टा चतुर्भिः पञ्चभिर्वा ।। १६९ ।।
-
અન્ય આચાર્ય ભગવંતો એમ કહે છે કે એક નમોડથુણં સૂત્ર આવે તે જઘન્યવન્દના, બે અથવા ત્રણ વડે મધ્યમ અને ચાર અથવા પાંચ ‘ખમાસમણ’ સૂત્ર વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના જાણવી. (૧૬૯)
हत्थसयाओ मज्झे, इरियावहियाअभावओ दुन्नि ।
एवं उक्कोसाए, चउरो पंच व मुणेयव्वा ।। १७० ।।
. हस्तशतान्मध्ये ईर्यापथिकाभावतो द्वे ।
एवं उत्कृष्टायां चत्वारः पञ्च वा ज्ञातव्याः ।। १७० ।।
સો હાથની અંદર ચૈત્ય હોય તો ઇરિયાવહી કરવાની જરૂર ન હોવાને કારણે બે જ ખમાસમણ (મધ્યમમાં) આ પ્રમાણે ઉત્કૃષ્ટામાં પણ ચાર કે પાંચ प्रभासमा भरावा. (190)
भणिऊण नमुक्कारे, सक्कत्थयदंडयं अ पढिऊणं ।
इरियं पडिक्कमंते, दो चउरो वा वि पणिवाया ।। १७१ ।। भणित्वा नमस्कारान् शक्रस्तवदण्डकं च पठित्वा । ईर्यां प्रतिकाम्यन् द्वौ चत्वारो वाऽपि प्रणिपाताः ।। १७१ ।।
નમસ્કાર મહામંત્રોને અને નમ્રુત્યુણં સૂત્ર કહી ઇરિયાવહી પડિક્કમતાં મધ્યમામાં બે અથવા ઉત્કૃષ્ટામાં ચાર ખમાસમણ આવે. (૧૭૧)
( अन्थारश्रीनुं समाधान )
एयं पि जुत्तिजुत्तं, आइन्नं जेण दीसए बहुसो । नवरं नवभेयाणं, नेयं उवलक्खणं तं पि ।। १७२ ।।
Jain Education International
૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org