________________
.
हरिभद्दसूरिणा वि हु, वंदणपंचासए एवं ।। १६५ ।। एतेषां भेदानां उपलक्षणमेव वर्णिता त्रिविधा । हरिभद्रसूरिणाऽपि खलु वन्दनपञ्चाशके एवम् ।। १६५ ।।
આ બધા ભેદોના ઉપલક્ષણરૂપે જ પૂ. હરિભદ્રસૂરિજીએ પણ વંદન પંચાશકમાં આ પ્રમાણે ત્રણ પ્રકારની પૂજા વર્ણવી છે. (૧૫)
. (त्री वहन पंया।54il Il) नवकारेण जहन्ना, दंडयथुइजुयल मज्झिमा नेया। संपुन्ना उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ।। १६६ ।। नमस्कारेण जघन्या दण्डकस्तुतियुगला मध्यमा ज्ञेया । संपूर्णा उत्कृष्टा विधिना खलु वन्दना त्रिविधा ।। १६६ ।।
અર્ધાવનત પ્રણામ દ્વારા જઘન્ય, સૂત્ર અને સ્તુતિના જોડકા દ્વારા મધ્યમ અને સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે ચૈત્યવંદના જાણવી. (૧૬)
नवकारेण जहन्ना, जहन्नयजहन्निया इमाऽऽक्खाया। दंडयएगथुईए, विन्नेया मज्झमज्झमिया ।। १६७ ।। नमस्कारेण जघन्या जघन्यजघन्यिका इयमाख्याता। दण्डकैकस्तुत्या विज्ञेया मध्यमध्यमिका ।। १६७ ।।
નમસ્કારથી જઘન્ય કહી તે જઘન્યજઘન્ય કહેલી છે, સૂત્ર ને એક સ્તુતિ 43 ही तेने मध्यममध्यम वी. (११७)
संपुन्ना उक्कोसा, उक्कोसुक्कोसिया इमा सिट्ठा । उवलक्खणं खु एयं, दोण्हं दोहं सजाईए ।। १६८ ।। संपूर्णा उत्कृष्टा उत्कृष्टोत्कृष्टिका इयं शिष्टा । . उपलक्षणं खल्वेतद्वयोर्द्वयोः सजात्योः ।। १६८ ।।
સંપૂર્ણ વિધિપૂર્વક જે ઉત્કૃષ્ટ બતાવી તે ઉત્કૃષ્ટઉત્કૃષ્ટ કહી છે, આમ આ ત્રણ પોતાના સજાતીય બીજા બન્નેના ઉપલક્ષણભૂત કહી છે. (૧૬૮)
(अन्य मायार्यनो मत)
४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org