________________
यत - उच्छ्वासं न निरुणद्धि आभिग्रहिकोऽपि किमुत चेष्टा तु । सद्यो मरणं निरोधे सूक्ष्मोच्छ्वासं तु यतनया ॥ ४३१ ।।
કેમકે આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે - જિનકલ્પી સાધુ ભગવંતો પણ શ્વાસોચ્છવાસને અટકાવતા નથી તો તેની ચેષ્ટાને પણ કેવી રીતે રોકી શકે?, વળી રોકવામાં તરત જ મૃત્યુ પમાય છે તેથી સૂક્ષ્મ શ્વાસોચ્છવાસ યતનાથી देवा. (४३१) .
(पासित, छीत, भारत) एवं च खासियाओ, छीयाओ अभियाओ अन्नत्थ । नवरं इमेसु जयणा, कायव्वा होइ एवं तु ॥ ४३२ ।। एवं च कासितात् क्षुताद् जृम्भिताद् अन्यत्र । नवरम्-एषु यतना कर्तव्या भवति एवं तु ।। ४३२ ।।
આ પ્રમાણે ખાંસી, છીંક અને બગાસાને છોડીને (કાઉસ્સગ્ગકરું છું.) ફકત આ ત્રણને વિષે આ પ્રમાણે જયણા કરવી જોઇએ. (૪૩૨)
(मावश्य नियुक्ति था - १५११) खास-खुय-जिंभिए मा, हु सत्थमनिलोऽनिलस्स तिव्वुहो। असमाही य निरोहे, मा मसगाई य तो हत्थो । ४३३ ।। कास-क्षुत-जृम्भिते मा खलु शस्त्रमनिलोऽनिलस्य तीव्रोष्णः । असमाधिश्च निरोधे मा मशकादिश्च ततो हस्तः ।। ४३३ ।।।
ખાંસી, છીંક અને બગાસું ખાતી વખતે બહારના વાયુ માટે અંદરથી તીવ્ર વેગથી ફેંકાતો ગરમ પવન શસ્ત્ર ન બને, અટકાવવામાં અસમાધિ ન થાય અને भ७२ विगैरेनो पात नथाय तेथी माय रामवी. (४33)
खासियमाई पयडा, उडुइयं वायनिग्गमुग्गारो। वायनिसग्गो पवणस्स निग्गमो जो अवाणेण ।। ४३४ ।। कासितादयः प्रकटाः ‘उड्डुइय' वातनिर्गम उद्गारः ।
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org