________________
स्वमतिप्रवृत्तिः सर्वा आज्ञाबाह्येति भवफला चैव । तीर्थकरोद्देशेनापि न तत्त्वतः सा तदुद्देशा ।। ११० ।।
પોતાની મતિકલ્પનાથી કરાતી બધી પ્રવૃત્તિઓ જિનાજ્ઞાથી બાહ્ય છે, તેથી સંસારરૂપી ફળને આપનારી છે, તેવી પ્રવૃત્તિ તીર્થકર ભગવંતોને આશ્રીને કરાય तो ५९ तत्त्वथी तीर्थरो देश नथी. (११०) . कयमेत्थ पसंगणं, नोवाएयं न या वि मोत्तव्वं । समईएऽणुट्ठाण, परिणामविसुद्धकामेहिं ।। १११ ।। कृतमत्र प्रसङ्गेन नोपादेयं न चापि मोक्तव्यम् । स्वमत्याऽनुष्ठानं परिणामविशुद्धकामैः ।। १११ ।।
પ્રસંગથી આવેલી ચર્ચા લંબાવવાથી સર્યું, વિશુધ્ધ પરિણામને ઇચ્છનારા જીવોએ સ્વમતિકલ્પનાથી કોઈ પણ અનુષ્ઠાન સ્વીકારવું નહીં કે છોડવું નહીં. (१११)
पुव्वपुरिसप्पवने, मजणसलिले जिणेदबिंबाणं । अन्नोन्नं लग्गते, कलुसं चित्तं न कायव्वं ।। ११२ ।। पूर्वपुरुषप्रपन्ने मजनसलिले जिनेन्द्रबिम्बानाम् । अन्योन्यं लगति कलुषं चित्तं न कर्त्तव्यम् ।। ११२ ।।
પૂર્વના પુરૂષોએ સ્વીકારેલા જિનેશ્વર ભગવંતોના પ્રક્ષાલનું પાણી પરસ્પર સ્પર્શે તો પણ ચિત્તને કલુષિત ન કરવું. (૧૧૨)
(वायवर्थनी साक्षी) घय-खीरमजणाइ वि, वायगगंथेसु पयडमुवइडे । पूयंतरायभीया, धम्मियपुरिसा न वारेति ॥ ११३ ।। घृत-क्षीरमजनाद्यपि वाचकग्रन्थेषु प्रकटमुपदिष्टम् । पूजान्तरायभीता धार्मिकपुरुषा न वारयन्ति ।। ११३ ।।
વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજે પોતાના ગ્રંથોમાં સ્પષ્ટપણે બતાવેલાં ઘી અને દૂધના પ્રક્ષાલને પણ પૂજા કરવામાં અન્તરાય કરવાથી ડરતા ધાર્મિક પુરૂષો पारता नथी. (११3) .
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org