SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રમાં શાશ્વત જિનાલયોમાં ગર્ભગૃહમાં ૧૦૮ પ્રતિમાઓ, અષ્ટાપદ પર્વત પર ગર્ભગૃહમાં ૨૪ પ્રતિમાઓ રહ્યા છે તેમ કહ્યું છે. ત્યાર પછી બહાર ચતુર્મુખ મંડપ, ત્રણ દરવાજાવાળા ત્રિદ્વાર મંડપ, મુખપ્રેક્ષા મંડપ, સ્તૂપ, પ્રતિમા, ચૈત્યવૃક્ષ, ઇન્દ્રધ્વજ અને વાવડીઓ, ચારે દિશાઓમાં પ્રત્યેકમાં (આટલો આટલો પરિવાર હોય છે.)(૪૬-૪૭) नंदीसरे वि दीवे, एसो चिय बाहिरो परीवारो । વનિફ સિદ્ધતે, પઙિમક્રસર્ય = મમ્મિ | ૪૮ ।। नन्दीश्वरेऽपि द्वीपे एष एव बाह्यः परिवारः । वर्ण्यते सिद्धान्ते प्रतिमाऽष्टशतं च मध्ये ।। ४८ ।। નંદીશ્વર દ્વીપમાં પણ આટલો જ બાહ્ય પરિવાર અને મધ્યમાં ૧૦૮ (એકસો આઠ) જિનપ્રતિમાઓ છે, તેમ આગમમાં કહેવાય છે.(૪૮) इय सुत्तपमाणाओ, आयरणाओ य एगभवणम्मि । सइ सामत्थे जुत्त, कारवणमणेगबिंबाणं ।। ४९ ।। इति सूत्रप्रमाणादाचरणातश्चैकभवने । सति सामर्थ्य युक्तं कारणमनेकबिम्बानाम् ।। ४९ ।। આમ સૂત્રના પ્રમાણથી અને આચરણથી એક જિનભવનમાં, જો શક્તિ હોય તો અનેક જિનપ્રતિમાઓનું કરાવવું યોગ્ય જ છે. (૪૯) नायग- सेवगबुद्धी, न होइ एएसु जाणगजणस्स । પેચ્છતÆ સમાળ, પરિવાર પાડિહેરાફ્ ।। પ્ ॥ नायक-सेवकबुद्धिर्न भवत्येतेषु ज्ञायकजनस्य । प्रेक्षमाणस्य समानं परिवारं प्रातिहार्यादिम् ।। ५० ।। દરેકના સમાન પરિવાર અને પ્રાતિહાર્યાદિની સમૃદ્ધિ જોતાં જાણકાર માણસને આ જિનબિમ્બોને વિષે સ્વામિ-સેવકપણાનો ભાવ જાગતો નથી.(૫૦) ववहारो पुण पढमं, पइडिओ मूलनायगो एस । Jain Education International ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004869
Book TitleCheiavandana Mahabhasam
Original Sutra AuthorN/A
AuthorSanyambodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1993
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy